SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ आज्ञाराद्धा विराद्धा च. शिवाय ची भवाया હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું મંત્ર \061 એ શાસન (અઠવાડિક) आ श्रीकैलासागरसार ज्ञानमन्दिर sath श्रीमहावीर जैन आराधना कैन्टन पर અનિરુ જિ મા | તંત્રીઓ : માંદ મેઘા માં મુંબઈ) મેનકમર મનાયા (રાજકોટ) વર્ષ : ૧ ૨) ૨૦૫૬ ફાગણ વદ ૦)) મંગળવાર તા. ૪-૪-૨OOO (અંક : ૧/૩ ચું વાર્ષિક રૂા. પ૦ આજીવન રૂા. પ૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬,bOO ( જે ભગવાનના નામે ધર્મમાં ભષ્ટાચાર તાજેતરમાં ૨૭-૧૨-૯૯ના મુ. સ. માં અમદાવાદ | ધર્મ કરનારા અને આ ત્રણ મંદિરો બંધાવનાર વિવેકી બને તો જ નજીક રૂ. ૨ કરોડના ખર્ચે ત્રિમંદિરનું થનારૂ નિર્માણ' આ આ ભેળસેળ ન થાય અને સિદ્ધાંતનો ભેદ કે શ્રમ ન થાય. સમાચાર છપાયા છે તેમાં શ્રી સીમંધર સ્વામી, શ્રીકૃષ્ણ અને | ને ભગવાન આવું કરવામાં માને નહિ. એથી તેમના શ્રી શંકરના મંદિર થશે. અનુયાયીઓએ પણ સ્પષ્ટ ધાર્મિક વિચારવાળો થવું જોઈએ કોઈ પણ માણસ તેને અનુકુળ લાગે તે ધર્મ કરે તેમાં તે | તેમને વિવેક આવે તો સીમંધર સ્વામીનું જાદું મંદિર કરે ન સ્વતંત્ર છે. પરંતુ વિચાર, વાણી અને વર્તનમાં ભેદ હોય આવે તો સીમંધર સ્વામી ન પધરાવે. સિદ્ધાંત અ'. આચારમાં પૂજા વિધિમાં ભેદ હોય તેવા દેવોનું અમદાવાદમાં અગાસીમાં પણ સીમંધર સ્વામી એક સાથે મંદિર કરવા તે ધર્મને નામે અને ભોળા લોકોને | પધરાવી પ્રદર્શન કર્યું છે પરંતુ પરમાત્મા દર્શન માટે છે. ભ્રમમાં ના બવાનો પ્રયત્ન છે સિદ્ધાંત, આચાર અને પૂજા | પ્રદર્શન માટે નહિ. નટી અને સતીના સ્વરૂપને જાકીનારા વિધિમાં ભ્ર ૧ પેદા કરનાર છે. દર્શન અને પ્રદર્શનનો ભેદ સમજ્યા વગર રહે નહિ. શ્રી સીમંધર સ્વામી ત્યાગી છે. શ્રીકૃષ્ણ રાજવી ૨૬૦૦ મી ઉજવણીનો તુક્કો નારાયણ છે, શ્રી શંકર વૈરાગી અને ભોગી છે. આ ત્રણેયના તાજેતરમાં કોઈને વિચાર આવ્યો કે ભગવાન એક સાથે બે દિર બનાવવા તે કોઈપણ રીતે યુક્ત નથી કયો ધર્મ | મહાવીરની ૨૦૦ મી સંવત્સરીની ઉજવણી કરવી પરંતુ કે કયા દેવ નારા કે નબળા છે તેની ચર્ચા નથી પરંતુ ભૂતકાળમાં | ૨૫૦૦ની ઉજવણીનો ફિયાસ્કો થયો તો આજે દેડકG ડાઉ અને વર્તમાન કાળમાં આવું કદી બન્યું નથી. કામરેજ ચાર રસ્તે ડ્રાઉં મેઘ ગર્જના સાથે મેળવવા પ્રયત્ન કરે તેવો છે. | આવું મંદિર બનાવીને ભેળસેળની શરૂઆત થઈ હતી પ્રથમ એ | શ્રદ્ધાથી નબળા પડેલા ગમે તેમ કરે પણ તે માત્ર ત્રણે મંદિર 8ાદા હતા હવે એક મેકમાં જવા આવવાનું કરી એક | પ્રદર્શન જ બની રહે છે અને તે વખતે જાગૃત ન બનૃાય તો કરી દીધા છે. સંઘની આરાધના, મહત્તા અને ધર્મસિદ્ધાંતોને હાની પહોંચે છે આ સત્તાધીશો પણ કોઈ રાજ્યમાં રોકી શકતા નથી. તો | જેથી આવી ડંફાસો કે તઘલઘી વિચારોથી દૂર રહેવું તે જ ધર્મ તો સ્વાભૂ છે તેમાં કોણ કોના ઉપર રોકટોક રી શકે ? માત્ર | મોક્ષલક્ષી આત્માને હિતકર છે. થત નથી ' નકલના | ૨૫૭ની કલા સાથે મેળવવા એ બોલતો પુરાવો : દ્રવ્યસહાયકનો શુભ નામાવલિ રૂ. ૧૩000/- : વિક્રમ સંવત ૨૦૭૩ની સાલમાં ભાદરવા સુદ પંચમીના ક્ષયે જયારે સંવત્સરી મહાપર્વની આરાધનાની તિથિનો સં દ ઉપસ્થિત થયો ત્યારે શાસ્ત્રો અને શાસ્ત્રમાન્ય પરંપરાનુસારે સંવત્સરી મહાપર્વની આરાધના ઔદયકી ચતુર્થી (શનિવાર ના દિવસે તદ્દનુસાર પર્વાધિરાજની અઠ્ઠાઈની પણ આરાધના સાંતાક્રુઝ મુંબઈ સંઘે આચાર્ય દેવ શ્રીમદ્ વિજયભુવન ભાનુસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી પધારેલા મુનિશ્રી જગવલ્લભવિજયજીમ. ની નિશ્રામાં ઉલ્લસપૂર્વક કરી તે વખતે થયેલ જ્ઞાન ખાત ની ઉપજના તે જ રૂા.૫૦૦૦/-: અમદાવાદ, નવરંગપૂરા, સ્વસ્તિક સોસાયટીમાં આવેલ ચંદ્રાલય ખાતે ત્યાં શ્રી સંઘની બહેનો તરફથી શ્રી જ્ઞાનખાતે થયેલી ઉપજના શ્રી ચંદુલાલ મોહનલાલ તરફથી. (આજે જુદુ બોલાય તો સત્ય શું?). પરિશિષ્ટપર્કમાંથી Exs8888 18888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888L
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy