________________
૨૨૬
જૈન શાસન (અઠવાડિક) સાતમી માળ : નિધિ માટે છાણી નિવાસી હીરાલાલ ૧૬. બપોરે સવા બે વાગ્યા સુધી ભરચક મેદની કરગોંવિદદાસ શાહ પરિવારે બોલી લીધી.
ઉપસ્થિત હતી. આયોજક પરિવાર તરફથી નાતજમણ હતું. આઠમી માળ : સરયુબેન ચંદુલાલ વોરા (વડોદરા) માટે ૧૭. ઉપધાન દરમીયાન અને અંતે દર રવિવારે ૧૦૮ તેમના પરિવારે લાભ લીધો.
પાર્શ્વનાથ પૂજન, શ્રી સિદ્ધચક્ર, શ્રી નવમી માળ : ચીમનલાલ માણેકચંદ જરીવાલા પરિવારે શાંતિસ્નાત્ર વગેરે પૂજનો યોજાયા હતા. પુત્ર જયેશ (પૂ. મુ. શ્રી તત્વદર્શન વિજય મ. ના ૧૮. છેલ્લા બે દિવસ ઘેર ઘેર તોરણ બંધાયા. રોશની પસારીપણાના ફઈબાનાં દીકરા) માટે ચઢાવો લીધો. સાથે | થઈ મંડપો રચાયા. ખંભાતના જૈન વિસ્તારોમાં નવો ઉપધાન તપ આયોજક શ્રી બાબુભાઈ ફૂલચંદ શાહ પરિવારે | શણગાર સજયો પોતાના ત્રણ પૌત્રપૌત્રીઓ રાહુલ, રિકેશ, પીમલ માટે અલગ
૧૯. જાદા જાદા જિનાલયે અંગરચનાઓ થઈ. ૨લગ રકમ આપીને લાભ લીધો.
માલારોપણનાં આગલે દિવસે નાગરવાડે ભવ, ભક્તિ ભાવના દશમી માળ : હરેશકુમાર માણેકલાલે ધર્મપત્ની | આયોજાઈ.. જોતિકાબેન માટે ચઢાવો લીધો. એટલી જ રકમ અલગ
૨૦. ૨૫ છોડનું ભવ્ય ઉજમણું થયું. ચલગ આપીને સાથે જોડાયા. અલકાપુરી જૈન સંઘ, વડોદરાનાં ટ્રસ્ટી શ્રી ડાહ્યાભાઈ અને તેમના ધર્મપત્ની શ્રી રમાબેન
૨૧. માણેકચોકમાં અઠ્ઠાઈ ઉત્સવ યોજાયો. | અગિયારમી માળ : બાબુભાઈ સોમચંદ પરિવારના
ખંભાતથી સૌપ્રથમવાર શ્રી વટાદરા નીર્થનો પદયાત્રા અનિલકુમારે પોતાના લાડકા મેહુલ માટે અને લાડકી પ્રાચી|
સંઘ મા. સુ. ૯ શુક્રવારે નીકળ્યો હતો. શ્રી ટાદરા જૈન સંઘ મટ અલગ અલગ રકમ આપીને લાભ લીધો. (નિઝામપુરા
આયોજિત આ પદયાત્રામાં ચાલુ દિવસે પણ ૩૫૦ થી ૪૦૦ વડોદરા જૈનસંઘના કમીટી મેમ્બર શ્રી મનહરભાઈ પણ
જેટલા યાત્રિકો જોડાયા હતા. નવકારશી, પદયાત્રા, સામૈયા ધર્મપત્ની સાથે ઉપધાનમાં જોડાયા હતા.)
પ્રભુભક્તિ, સ્નાત્ર, સાધર્મિક વાત્સલ્ય, પ્રવચન આદિ તમામ
પોગ્રામ સુવ્યવસ્થિત અને સુંદર રીતે યોજાયા પ્રસંગ ૧૩. માલારોપણનો પ્રસંગ પણ સ્વયં એક ઈતિહાસ
અવિસ્મરણીય બની રહો. બની ગયો. ત્રણ દરવાજા પાસે રોડ ઉપર આખો રસ્તો રોકીને Eા અતિ વિશાળ મંડપ અને વિશાળ સ્ટેજ બાંધવામાં આવ્યા હતા.
મૌન એકાદશીપર્વ પ્રસંગે સમૂહ અતિથિ શાળાની ચાંદીની મનોહર નાણ સમક્ષ ઉપસ્થિત વિશાલ
સંવિભાવ્રતની આરાધનામાં ૧૪૦ જેટલી સંખ્યા પણ - સંમક તપસ્વીઓને ક્રિયા કરતાં નિહાળવા હજારોની મેદની છેઉકરાઈ હતી. પહેલી માળનો ચઢાવો લેનાર જયશ્રીબેનને પૂ.| મા. વ. ૪ રવિવારે શ્રી સળજ તીર્થનો પદયાત્રા સંઘ શ્રી
મુ શ્રી મોક્ષરતિવિજયજી મહારાજે માળ પહેરાવી અને જૈનમ | કાંતિલાલ સોમચંદ ચોકસી પરિવારે અત્યંત. ઉલ્લાસપૂર્વક જાતિ શાસનમુના નાદથી મંડપ ગુંજી ઉઠયો.
યોજાયો હતો. છેલ્લા કેટલાક વર્ષોના પ્રમાણમાં પ્રયાણપ્રસંગે T ૧૪. છોટાલાલ મણિલાલ શેઠ પરિવારના જયેષ્ઠ | અભૂતપૂર્વ મેદની ઉમટી પડી. નાનકડા ભુલકાઓ ટોળાં સૌના સુત્ર અને સાવરકુંડલા જૈન સંઘના પ્રમુખ શ્રી નવીનભાઈએT આકર્ષણનું કેન્દ્ર બન્યા. તમામ કાર્યક્રમો રંગે (મંગે યોજાયા. ૫)મુ. શ્રી મોક્ષરતિવિજયજી મહારાજ લિખિત “બરસત અમૃતપ્રસંગ યાદગાર રહ્યો. બુરી પુસ્તકનું વિમોચન કર્યું અને પુસ્તકમાં સંપૂર્ણ લાભ લીધો.
| હવે પો. સુ. ૩ તા.૯/૧/૨૦૦૦ રવિવારથી પો. વ. ૬ I ૧૫. શ્રી હકમીચંદજીને માલારોપણ કરવા તા.૨૬/૧/૨૦OO બુધલાર સુધી કેટલાક ભાગ્યશાળીઓ જવવિખ્યાત અદાણી એકસપોર્ટના શ્રી ગૌતમભાઈ અદાણી તરફથી શ્રી સ્તંભતીર્થ ખંભાતગઢ શ્રી શત્રુંજય મહાતીર્થ ? ખાક ઉપસ્થિત થયા હતા.
રી' પાલક યાત્રા સંઘનું આયોજન થયું છે.
&
*******
*********************
*