SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ Hd file વર્ષ-૧૨ ૦ અં; ૨૬ થી ૨૮ ૦ તા. ૨૨-૨-૨૦OO ૧૯૭ યુનિફોર્મ પછી નું પ્રવેશ મળે છે. પણ આજે આપણે અને શું સમાધાન : ખોટું કે ખરું એ સુવિદિત, શાસ્ત્રહાર્દ વે આપણા સમાજે આપણા “પ્રધાનાણાં સર્વ ધર્માણાં' એવા, એવા પૂ. ગુર્ભાગવંતો પાસેથી જાણી લેવું જોઈએ. ખોય ધર્મને જ બોડી છાહ્મણીનું ખેતર બનાવી દીધા છે. પેટ આદિ II છે. પેટ આદિ | તિથિના દિવસે તેમનું પ્રતિક્રમણ આદિ કરાય પણ નહી અને તથા સીવેલા ક ડામાં આપણા ધર્મનો મૂળ પ્રાણ જયણા ભણાવાય પણ નહી. નહી તો કરણ, કરાવણ અને બરાબર પળાતી નથી. પડિલેહણ પણ બરાબર થઈ શકતું નથી. પેન્ટમાં નાનું જીવડું આવે તો મરી જવાની સંભાવના અનુમોદનના પાપના ભાંગા નિકળી જશે. લોકો ખોટા મારે હોય છે, ધોતીયા માં બચી જવાની શક્યતા હોય છે. એ સમજી દોરાઈ જશે. કેટલા અબુધજનોએ બે સંવત્સરી પ્રતિક્રમણ કી ધર્મક્રિયા કરવી જોઈએ. | છે. કોઈ પણ પ્રશ્નનો જવાબ હા કે ના માં આપવાનો હો અને હા ના બન્ને કહેતો તે પરિક્ષામાં નાપાસ થાય છે. અને પ્રશ્ન-૭ : ' મોટી તિથિ કરનારનું પ્રતિક્રમણ આપણાંથી ને મત ન અપાય. સમજો અને બુદ્ધિનો સદુપયોગ કરો એજ ભણાવાય ખરું? રબર થઈ શકે અને કેટલા અબુધ પૂ. શ્રી ની ગુજરાતમાં પાવન પધરામણી ‘‘સૂરિ રામ”ના સામ્રાજ્યવર્તી પ. પૂ. પાદ વર્ધમાન તપોનિધિ, પ્રભાવક જૈનાચાર્ય દેવ શ્રીમદ્વિજ પ્રભાકરસૂરીશ્વરજી મ. નું અમલનેરમાં યાદગાર ચાર્તુમાસ કરી વચ્ચે અનેક શાસન પ્રભાવક અનુષ્ઠાનોમાં નિશ્રા આપ બલસાણા તી ૨ થઈ નંદરબાર પધાર્યા ત્યાં શ્રી સંઘે પૂ. શ્રી ને ચાર્તુમાસ માટે જોરદાર વિનંતી કરી હતી. ત્યાંથી ઝગડીયા તીર્થમાં પોષ સુ. ૧૦ કરી પોષ વ. ૭ ના વડોદરા પધાર્યા ત્યાં પૂ. શ્રી ના શિષ્યરત્ન સિદ્ધાંતનિષ્ઠ સ્વ. પૂ. મુ. મા | જયરક્ષિતવિજયજી મ. ૧૪ વર્ષના સંયમ જીવન અનુમોદનાર્થે પૂ. મુ. શ્રી ના સંસારી કુટુંબીજનો તરફથી પંચાહ્િન મહોત્સવ આ યોજેલ. પોષ વદ ૧૦ રવિવારે ઈલોરા પાર્કથી જલયાત્રા, રથયાત્રાના વરઘોડા સાથે પૂ. શ્રી નું ભવ્ય સામૈયું થયેલ. જેમાં બે ઘોડાના બગીમાં સુરિસમ્રાટ શ્રી સૂરિરામ'ની છબી રાખેલ. સેકડોની સંખ્યામાં લોકો જોડાયા હતા. વરઘો સુભાનપૂરા ૨ ધન લક્ષ્મી સોસાયટીમાં ઉતરતાં ભવ્ય મંડપમાં વ્યાખ્યાન થયેલ. ૧૦ રૂ. ની પ્રભાવના ભાતુ આપેલું. બપોરે સૌથી વધુ પ્ર ચીન લઘુ શાંતિસ્નાત્ર મહાપૂજન પછી લાડવાની પ્રભાવના થયેલ. રાત્રે ભાવના થયેલ. વિધિકાર સંગીતકાર શ્રી કીરીટભાઈ ડભોઈવાળા પધારેલ. પુ. શ્રી ને અનેક સંઘોની વિનંતીથી ઠેર ઠેર પધરામણી થઈ. પૂ. શ્રી સુભાનપૂરા સંઘ ગોરવા સંઘ આદિના ઉપકારી છે. ગોરવા પંઘમાં પૂ. શ્રી નું સામૈયું થયેલ ત્યારબાદ સાધર્મિક વાત્સલ્ય, પ્રભાવના થયેલ. ત્યારબાદ પાઠશાળાનો ભમ મેળાવો થયેલ. જેમાં બાળકોને અનુમોદનીય પ્રભાવના કરેલ. ગોરવા સંઘ પાઠશાળાનો ભારતવર્ષીય પાઠશાળામાં બીજા નંબર મેળવે . ગોર | સંઘ નાનકડો સંઘ હોવા છતાં દર પોષી દશમેં સામુદાયિક અઠ્ઠમ પ્રભાવના ચાલુ છે. ૧૦૮ સામાયિક કરનાર નો બહુમાન મેળાવડો થયેલ. પૂ. શ્રી ની વડોદરામાં ચાર દિવસની સ્થિરતા દરમ્યાન નવ વ્યાખ્યાનો કરેલ, સુઘન, મેહુલ પરિશ્રમ સુભાનપુરા, ગોરવા, નિઝામપૂરા આદિ ઠેકાણે વ્યાખ્યાનો થયેલ ઠેર ઠેર અનેક સંઘપૂજનો થયેલ. દશ ર્ષે ઉપકારી ગુરુ ભગવંત બોરસદમાં પધારતાં બોરસદ સંઘે ભવ્ય સામૈયું કરેલ. આખ્યાન પછી. પૂ. શ્રી # સંસારી ભાઈ ઓ તરફથી સંઘપૂજન થયેલ. ૩ દિવસની સ્થિરતા દરમ્યાન વ્યાખ્યાનોમાં સંઘે સારો લાભ લીધેલ. ચાર્તુમાસણી જોરદાર વિ તી પણ કરેલ. સાધર્મિક ભક્તિની યોજના થયેલ. પૂ. ર ી ની નિશ્રામાં નાવાડ નગરે શ્રી મુનિસુવ્રત સ્વામીની પરિકર પ્રતિષ્ઠા શ્રી પાર્શ્વપ્રભુની સાલગીરા નિમિત્તે સિદ્ધચક્ર મe tપૂજન તથા શ્રી લઘુશાંતિસ્નાત્ર મહાપૂજન સહિત જિનભક્તિ અાન્ડિકા મહોત્સવ છે. નાવાડમાં પોષ વદ સુધી સ્થિરતા કરી અમદાવાદ પધારેલ.
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy