________________
૧૬ ૮
મમતાળુ માતાએ પોતાના સંતાનને સંકટોથી ઉગારી સ્નેહમાં સમાવી લેવા સાડલાનો પાલવ પાથર્યો... મીઠા ઉપાલંભ પૂર્વ શ્રી નાગરાજને તેમાં પધારવાને નોતરૂં આપ્યું...
અહા !! ઘોર અહિંસા...! ઝેરના ઝરાઓનેય ગળી જવાની આતે કેવી ઉદાત્ત આંતરભાવના...? ત્યાં ચમત્કાર સરજાયો...મણિ-બાના મનોભાવને પારખી ગયેલા નાગરાજ પોતાના પાલકે તરફ પ્રયાણ કરે છે... અને વિશ્વસનીય બાના પાલવમાં તે ગોઠવાઈ ગયો... દિશાઓ પણ ત્યારે દિગ્મૂઢ બની... માનવોના મન મોહમૂઢ બન્યા... માત મણિબા પોતાના પાલવે નાગરાજને લઈ ચાલી રહ્યાં... લોક આ અનોખું આશ્ચર્ય નીહાળતા થાકતા નહોતા...
|
|
દૂરથી જ તે નાગરાજે માતા મણિબાને ત્રણવાર-ત્રણવાર અર્ધવનત પ્રણામ કર્યા.. ને તે માતા જીવનની અદ્ભુત ચરિતાર્થતાનું ભાથું પોટલીમાં બાંધી નિવર્સ પહોંચ્યા..
|
✰✰✰✰✰
ર્મળા વિસમા ગતિ : શ્રીમતિ મણિબહેનના જીવનનો હવે પરીક્ષાકાળ પ્રારંભાયો.. જેની અંદર તેમની સમસ્ત સાના-શિક્ષા-સહિષ્ણુતા તથા સુયોગ્યતાની આંતર સેના એક ઘોર ધમસાણમાં ફસાવવાની છે.
|
પહોંચ્યા સીમમાં.... ને એક નિર્જન-નિર્ભય સ્થાને પાલ્વ ખૂલ્લો મૂક્યો... નાગરાજ સીધાજ નીકળી અભય બન્યા. મણિબહેન ત્યાંથી અપૂર્વ આત્મસંતોષને મહેસુસ કરત પાછા ફર્યા... પણ આ નાગરાજ પોતાની પ્રાણદાત્રી
હા...! અફસોસ ! ક્રૂર કાળે ત્ય નવો ત્રાસ વરસાવ્યો... પતિદેવને નવકાર સંભળાવી કઈક ગદ્ગદ્ બનેલા મણિબા હજી કંઈક વિચારે ત્યાં તો પુત્રના પ્રાણો પીંખાવા લાગ્યા... અંતિમસમયની ઘટડી રણકી ઉઠી અલબત્ત !
|
માતાને નિહાળી રહ્યાં. અનિમેષ નયને...અપલક નયને.. | ધૈર્ય ગાંભીર્યની અગન પરીક્ષાની ઝાળે જલતા મણિબાએ તેની આંખે અહોભાવના આંજણો ઉભરાવા માંડયા...
સાધકનો વિક્રમ રજુ કર્યો...
પઠનકાળ જીવનના પ્રારંભે પરોપકારકાળ જીવનના | મધ્યાહ્ને તો પુરૂષાર્થકાળ જીવનના ઉત્તર મધ્યાહ્ને સફળતા પૂર્વ વીતાવનારી આ માતા હવે કર્મોની કુટીલતાની જંજીરે જકડાઈ. પતિદેવશ્રી મણિલાલભાઈની તંદુરસ્તી નાદુરસ્તી બનની ચાલી. તેઓ પરવશ બન્યા પણ આર્યાવર્તની નારી સન્નારી શ્રીમણિબહેન સેવાના કર્મમાં બરાબર જોડાઈ ગયા. દુર્ભાગ્યયોગે પતિદેવની વ્યાધિના વળતા પાણી ન થયા . લગભગ એ નિયત બની ગયું હતું કે આ ઓશિકું પતિદેવનો અંતિમ શ્વાસ ઝીલી લેશે.
શ્રી જૈન શાસન (અઠવાડિક)
ખોફનાક દર્દના આવર્તમાં ફસાયો ઘનિષ્ઠ ઉપયારો બાદ પણ સ્વાસ્થ્ય સ્વસ્થતાની વાટ નહોતું ચીંધતું.. ભરજોબનમાં વાર્ધક્યના ડાકલાં તેના તન-બદનપર ધૂણી ઉઠ્યા.
હા ! માતા મણિબા... અપૂર્વ ધૈર્ય અને ગાંભીર્યની મૂર્તિ તો હતી... વીર્યની કસોટીના આ સમયે હવે તેમનું વીર્ય પણ અફાટ બન્યું... પતિદેવને સમાધિસ્થ કરવા તેમણે તનતોડ મહેનત શરૂં કરી... હા! અફસોસ ! ત્યાં તો પોતાના ભવિષ્યની ચાદર જેવો આંખના દર્પણ જેવો એકનો એક આર્ધારસ્તંભ પુત્ર જયંતિલાલ પણ હિચકારા દુર્ભાગ્ય યોગે |
હા. . .! પાડોશી સહુ કોઈના અંતરેથી એક કારમી ચીસ ત્યારે નીકળી જતી... સહુ કોઈ મણિબાની ચિંતા સેવતા... પણ મણિબા' તો એજ અલખની મસ્તીમાં મસ્ત હતા... જીવનની સર્વસાધનાના સરવૈયાનું સુઘડ કરવ તેમણે કમ્મર કસી... પતિ તેમજ પુત્ર બન્નેની પરિચર્યા કરી.. બન્નેના આત્માને સમાધિનું અર્ધ્ય સોપ્યું...
એકદિવસ ગંભીર બિમારીના ત્રિમૂળે પતિદેવ મણિલાલની જીવન જાજમ ચીરી નાંખી
શ્રોતાને સજળ બનાવતી આટલી બધી કફોડી સ્થિતિમાંય તે માતા સંવેગથી વ્યુત ન બન્યાં. પુનેય સમાધિના દાન કર્યા. . પુત્રના પ્રાણ પણ ઘડીભરમાં છીનવાઇ ગયા..
પતિદેવ તથા પુત્ર... બન્નેના શબો દરે એકી સાથે પડયાં... આકાશ પણ રડી ઉઠયું.. શેરીઓ ર.જ્જડ બની.. પાડોશી પીડાવા લાગ્યા... પણ મણિબા'નું વિત મન ઝૂમકાર કરતું રહ્યું..
પિતાપુત્રની અંતિમયાત્રા સાથે નીકળી. . રડમસ સાદે સહુ માનવો મહેરામણ બની ઉભરાયા.. પણ તેમની આંખો તો આ આદર્શ ઉપદેશ જેવા મણિબા પર રડી રહી...
આ મણિબાએ બેસણા'ના મરણોત્તર વિધાનમાં પણ રૂદન પર પ્રતિબન્ધ લાધ્યો.. નવકારવાળીનો ડાબડો રજૂ કરી સહુને પંચ પરમેષ્ઠીના ધ્યાનમાં તલ્લીન બનવા પ્રેર્યા... ધન્ય તે માતાને ..
ધન્ય તેના અનાહત આત્મશૃંગારને...
(મમતા અને વિષમતાના વિષચક્રમાં ૫૦ પળે વીંધાતી જતી અને વધેરાતી જતી આજની અદ્યતન દુનિયા ભારતીય
નારીની ભીતરમાં સંતાયેલા ઉપરોકત આદર્શને શું નિહાળી
શકશે?
|
દુનિયા અને તેના દર્દનાજક પ્રયોજનો પાછળ આંધળી દોટ ઝૂકાવનારી બહોળી જૈન-જનતાને પણ શું આ મણિ-બા' નામક ધર્મજનેતા નહિ જ ઢંઢોળી શકે ?.. ઉત્તર અધ્ધરતાલ ઝૂલે છે; વાચકોના વિચાર વિશ્વમાં..)