________________
૧૬
શ્રી જૈન શાસન (અઠવાડિક) ! 3યાં કોણ છે ? યુધિષ્ઠરના શમભાવના વાદળામાંથી ફાટી | હવે શ્રીકૃષ્ણજી એ કહ્યું - દૂતને તો લોકોને
મીકળેલા ક્રોધના પાવકને શત્રુની સ્ત્રીઓના આંસુનો પ્રવાહ | બોલવાનો અવસર ના મળે માટે જ મોકલ્યો હતો. બાકી તો પણ શાંત કરી નહિ શકે રાજ!
આ કામ હવે દંડનીતિ વગર અસાધ્ય છે તેવું હું પહેલેથી | કર્મી-હિડમ્બ-બકાસુર-કીચક અને વૃષકર્પરના
નકકી કરી બેઠો છું. બાકી તો તે પૃથ્વિ આપે અને આપણે યારા ભીમસેને વિરાટ નગરીમાં સીમાડામાં તારા સુશર્માની
લઈએ તેમાં આપણી ભુજાબળની આબરૂ શી રહે? સિંહ દિશા કરી નાંખીને તારા પ્રાણ ઉપર જોખમ તોળયુ છે તે ભૂલી
પોતે જ હણેલા હાથીઓનો આહાર કરે છે બીજાએ હણેલા
હાથીને સિંહ કદી જોતો પણ નથી. પ્રચંડ પરાક્રમીઓ કદિ 5 જઈશ.
બીજાએ જીતેલી સમૃદ્ધિને માંગવામાં માનતા નથી.” તારી ચોધાર આંસુએ રડતી પત્ની ભાનુમતીની દયા માઈને વડિલબંધુના કહેવાથી લોઢાની બેડીઓમાં ઝકડાયેલા
- હવે ભીમે કર્યું - “ શત્રના માથાઓ અર્પણ કરીને અને તાપમાં તપાવતા તને ચિત્રાંગદથી મુક્ત કરાવનાર
તથા શત્રુના રૂધિરના આસુવની ભેટ ધરીને જ ધરતીએ અને વિરાટ નગરીના ગોધનને જ નહિ તારા વસ્ત્રોને અને
| વેઠેલા મારા ભારના દુઃખને દૂર કરીશ.” અસ્ત્રોને પણ હજી ગયા દિવસોમાં જ ઝૂંટવી લીધા હતા તે ક્રોધાયમાન અને બોલ્યો કે દુશ્મનોએ તો 1 રનના બાણો શત્રુની છાતી છેદીને સંહાર કર્યા વિના ફર્યા | દ્રૌપદીના વસ્ત્રો અને કેશ સહિત પૃથ્વીને ગ્રહણ કરી હતી
નથી. એની સામેનો સંગ્રામ તારા મૃત્યુને વધુ નજીક લાવી દેશે અને અમે તેમની પાસેથી એકલી પૃથ્વી જ ગ્રહણ કરી લઈએ કે રજન!
એમ? ન ભૂતો ન ભવિષ્યતિ. મારા પ્રચંડ ગાંડીવ ધનુષ પર અને શત્રુ સમૂહના ચૂરેચૂરા કરી નાંખનારા |
ચડેલા બાણો શત્રુના પ્રાણો સહિત પૃથ્વિને ગ્રહણ કરશે. | સહદેવ-નકુલને પણ ભૂલીશ નહિ.
સહદેવ-નકુલે કહ્યું - શત્રુઓનો સંહાર કરી નાખવા હસ્તિનાપુરના સામ્રાજ્યનો લોભ રાજન! તારા જાનનું
| તો અમારા બાહુઓ કયારનાય સળવળી રહ્યાં છે. કે જખમ બનશે. મને ચોક્કસ લાગે છે કે તું પાંડવોને તારા માથા અને યુધિષ્ઠિરે કહ્યું બંધુના વધ માટે મારૂ મન ન
સાથે જ પૃથ્વિ અર્પણ કરીશ. (પાંડવોના એક હાથમાં તારૂ માથુ જાણે શા માટે અધીરૂ બન્યું છે? પરંતુ વિધાતાએ લખેલા કે હો બીજા હાથમાં વિશ્વનું સામ્રાજ્ય).
આ લેખમાં હું શું કરું? વિધાતાને કદાચ આ જ મંજૂર છે. ક્રોધથી ધમધમી ઉઠેલા દુર્યોધને કહ્યું – દૂત હોવાથી |
તેથી સર્વે રાજાઓને કહે સૈન્યને સજ્જ કરે. આ યુધિષ્ઠર | ચને બ્રાહ્મણ હોવાથી તું અવધ્ય છે. તેથી મનફાવે તેમ બબડાટ
ભ્રાતૃવધના પાપને પણ જોવા હવે તૈયાર છે 1 કી છે. બાકી તો શત્રુ આગળ આવું બોલનારાની જીભ છેદાઈ અને કૃષ્ણ તથા યુધિષ્ઠિરનો આદેશ થતાં જ છે જજાય. અગર દૂત ! તારામાં કંઈ વિશેષતા હોય તો જા, તારા રાજાઓએ સમરાંગણમાં જવા માટે સેના સજ્જ કરવા છે કે મને અને પાંડવોને કુરૂક્ષેત્રના સમરાંગણમાં મને દેખાડજે.” માંડી. છે એમ કહી ગળચી પકડીને બળાત્કારે દૂતને દુર્યોધને કાઢી
(યુધિષ્ઠિરે પાર્થને કહ્યું સ્વજનો સાથે ગાંડીવ ધનુષ મયો.
પર બાણોને ચડાવવાનો હવે સમય પાકી ગયો છે. ગાંડીવને T દ્વારકામાં આવેલા દૂતે સઘળી હકીકત કહીને છેલ્લે છેલ્લે હાથમાં ધારણ કરો પાર્થ ! સ્વજનો સામે હેઠા મૂકી દીધેલા કે કહ્યું કે - હે વાસુદેવ ! ત્યાં સુભટો હું વિષ્ણુને હણીશ, હું આયુધોને માથા સાથે ઉંચકવાનો હવે સમય થઈ ચૂક્યો છે. છે અર્જુનને, હું યુધિષ્ઠિરને, હું ભીમને, હું મને આ રીતે હવે શસ્ત્રોને હેઠા મૂકયે નહિ ચાલે. પાર્થને કહો ચડાવે બાણ હાવાની હોડમાં લાગેલા છે.
હવે તો યુધ્ધ એ જ કલ્યાણ)
કે ફરજનું મહત્વ ન સમજનારે હકનું નામ લેવાનો પણ હક નથી.
(જયહિંદ)