SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ અંક ૧ થી ૪: તા. ૫-૧૦-૯૯ જેમ નામાચાર્ય માટે શાસ્ત્ર આવું લખ્યું છે તેમ સાધુઓ | વાસણોપ નાખી આપે તે બધા આચાર્યો દુર્ગતિગામી છે. માટે પણ લખ્યું છે કે, ““પાંચમા આરામાં ઘણા મુંડો | તેમ કહયું છે. મહામિથ્યાષ્ટિ પાકશે” માટે તો ગુને ઓળખવાના છે. તેના આજે મોટોભાગ વ્યાખ્યાન વાંચનારાનો ‘તમે ધર્મ માટે “ગુવંદન ભાષ્ય “ગુસ્તત્ત્વ વિનિશ્ચય' વગેરે ગ્રન્થો કરશો તો આ આ મળશે” “આ આ સુખાદિ જોઈએ તો આવું બનાવ્યા છે. આવું કરવું તેવી વાતો ધર્મોપદેશના નામે કરે છે. તેનાથી પ્ર.- તેવી રીતે નામના શ્રાવકો પણ હોય ને? શાસનને ઘણું ઘણું નુકશાન થયું છે, થઈ રડ્યું છે. લોભીયા ઉ.- હોય જ ને ! આજે તો મોટોભાગ તેવો લાગે છે. | હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે – તેથી તેમનું કામ ચાલે છે. સંસારના સુખના ૬ ભૂખ્યા, દુઃખના કાયર અને પાપમાં જ પણ આવાઓનું સામ્રાજય વધી ગયું છે તેથી સાચાઓને ઘણું પ્રવિણ એવા જીવો આવા હોય. તે દેવ-ગુરુ પાસે સંસારના સહન કરવું પડે છે. આ મહાપુરુષે આવા ઘણાનો પ્રતિકારી સુખને મેળવવા, દુ:ખથી બચવા અને પાપ કરવા છતાંય ન કરેલો છે, સન્માર્ગને જીવતો રાખ્યો છે. પકડાવું તે માટે જ જાય. લખપતિ પણ કોટિપતિ થવા મંદિરે પ્ર.- આવું બોલવાથી છત્રીશ ગુણ નાશ પામે? જાય, વાંઢો બાયડી માટે જાય, સંતાન વિનાનો સંતાન માટે ઉ.- હા, પામે જ જાય તે બધા નામના જ શ્રાવક કહેવાય. તેમના નામ દેવામાં ય પાપ લાગે. આવું બોલવાથી જો શ્રાવકો પણ રાજી થાય તો સમજી લેવું કે, તે બેય “સંસારનો માર્ગ' ચલાવે છે. દુનિયામાં પણ ઘણા પૈસાવાળા એવા કૃપણના કાકા હોય છે કે, સવારના જં. તે સામો મળે તો તમે ય કહો કે, આજે પ્ર.- ઘર્મનો મહિમા તો સમજાવે ને? ખાવા નહિ મળે, દિવસ બગડશે. તેને જો સલામ ન ભરો તો ઉ.- ધર્મનો મહિમા સમજાવવાની મેં ના કહી છે? હું ઠેકાણે પાડી દે માટે સલામ પણ ભરોને? ય કહું છું કે, “દુનિયાના સુખ માત્ર ધર્મથી જ મળે પણ તે શ્રી અરિહંત પરમાત્માઓ જે આ શાસન સ્થાપે છે તે | સુખ મેળવવા ધર્મ થાય જ નહિ-તેમ સાથેને સાથે કહેવું પડે. જગતના ભલા માટે સ્થાપે છે. અને તેમના પછી તે શાસનને | દુનિયાના સુખ માત્ર ધર્મથી જ મળે પણ તે સુખ ચલાવનારા શ્રી આચાર્ય ભગવંતો છે માટે તે તેના સંચાલક છે | મેળવવા જેવું નથી, મળે તો આનંદ પામવા જેવું નથી, પણ જેમને શાસનને ન ચલાવ્યું અને ગમે તેમ વર્યા તો તે ઘણા ભોગવવા જેવું નથી, ભોગવવું પડે તો ય આનંદ પામવા નરકે ગયા. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા વૈમાનિક સિવાય જેવું નથી, ચાલે તો છોડી દેવા જેવું છે, ન ચાલે તો તેની બીજી ગતિમાં જાય નહિ આવું લખનાર શાસ્ત્ર જ લખે કે, ઘણા સાથે બહુ જ સાવચેતીથી રહેવા જેવું છે. જો તે સુખમાં મજા આચાર્યો પણ નકરે ગયા-જશે તો તેમ કયારે લખે? કોના બળે આવી તો બાર વાગી જવાના છે. તે સુખ માટે ધર્મ તો કરાય લખે ? જેઓ ભગવાનના શાસનને વફાદાર હોય, સિદ્ધાંતની જ નહિ. તે સુખ ભંડામાં ભૂંડું છે, આત્માને હેવાન વાતમાં લોચા વાળ, ગોળ-ખોળ બેયને સરખા કહે, અવસર બનાવનાર છે, ઈચ્છા હોય કે ન હોય પકડીને દુર્ગતિમાં આવે સાચી વાત જાહેર કરવાને બદલે મૌન સેવે, મોકલનાર છે- આવું જો ઉપદેશક સાથે ન કહે તો તેના જેવો આપણો-પોતાનો સ્વાર્થ ન ઘવાય તેની જ કાળજી રાખે, ઉન્માગદશક બીજો એક નથી. વિશ્વાસુઓની, શરણે સુદેવ-સંગસુધર્મરૂપ શાસનના ભગત બનાવવાને બ આવેલાઓની કતલ કરનારો છે, આત્માના ભાવપ્રાણોનો | પોતાના જ ભગત બનાવવામાં રાજી હોય, નાશ કરનાર ખૂની જેવો છે! મંત્ર-તંત્ર-જ્યોતિષાદિ કરે, હાથ જાએ, આંખ ફરક કહે, કમાવવા આ આ દા'ડે જવું તેમ કહે, દીકરા-દીકરી ન સભા : બહુ કડક’ કહો છો ! ગોઠવાતા હોય તો ગોઠવી આપે, ગાદી અને મશીન ઉપર પણ ઉ.- શાસ્ત્રમાં તો આના કરતાં ય વધારે “કડક શબ્દો
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy