________________
સ્થાપન પૂ. આ. ભ. ની નિશ્રામાં થયું હતું. દાર હતો દરેક કાર્ય વ્યવસ્થિત અને સમયઉત્સાહ અને હતે ઈદોર માટે આ ભવ્ય સર થયા હતા. શ્રી શાંતિકુમારજી બમ તથા પ્રસંગ અપૂર્વ હતું. મુરબ્બીઓ શ્રી નગીન- શ્રી તેજકુમારજી ડોશી તરફથી વિશાળ સમુદાસ કેરી, શ્રી શિખરચંદજી નાગોરી શ્રી દાયનું સાધર્મિક વાત્સલ્ય હતું. ઈદેર માટે મામલજી તાતેડ શ્રી નાથુલાલજી સકલે ચા જ નહિ પરંતુ માળવા દેશ માટે આ એક વિ. નું ટ્રસ્ટ તરફથી સન્માન થયું હતું. ભવ્ય તીર્થ આકાર લઈ રહ્યું છે તેને સૌને ટ્રસ્ટીઓ કાર્યકરે યુવાનોને પરિશ્રમ ર. મન ખૂબ આનંદ અને પ્રસન્નતા હતી.
(પેજ ૧૦૬૮નું ચાલુ) જ માલિકને હોવા છતાં ઝઘડે ટાળવા માટે તરત જ પાલગંજના રાજા પાસે પહાડ ખરીદી લેવાની માગણી મૂકી. પાલગંજના રાજાએ ૧૯૧૮ના માર્ચમાં આ પહાડ નગરશેઠને ૨ ૪૨ લાખ રૂપિયામાં વેંચે અને બ્રિટિશ સરકારે પણ આ વેચાણખતને માન્ય લખ્યું. આગામે દ્ધારક પૂજ્ય સાગરાનંદજી મહારાજ પિતાના શિષ્ય પરિવાર સાથે ઈ.સ. ૧૯૨૫માં સમેતશિખરજીની યાત્રાએ પધાર્યા હતા. તેમની ભાવના હતી કે આ તીર્થને માટે જીર્ણોદ્ધાર થાય. તેમનાં આજ્ઞાવતિની સાધવીજ રંજનશ્રીજી મ. સા. ના ત્યાંના વિહાર કરમિયાન તેમના ઉપદેશથી ઈ.સ. ૧૯૬૧માં તમામ ટૂંકે જીર્ણોધાર થયે. જીર્ણોદક રનું કામ ખૂબ વિકટ હતું. લગભગ દરેક ટૂંકમાં કંઈને કંઈ સમારકામ કરાવવાનું હતું. ખુલી જગ્યામાં રહેલી ચરણ પાદુકાઓ ઉપર રંગ મંડપ બાંધવાની જરૂર હતી. = ળી જળમંદિરને ઉંદ્ધાર તેમજ વિસ્તરણ કરવાની પણ જરૂર હતી. ઉપરાંત ગૌતમસ પામીની ધર્મશાળા, ગાંધર્વનાળાની દેરી, ભૈરવની બંને દેરીઓ, સીતાનાળા ઉપરને બંગલે, ક્ષેત્રપાલ ઘાટ તથા ચોપડાકુંડ પણ કેટલીક મરામત માંગતાં હતાં. બે વર્ષના ગાળામાં ૨૯ ટુંકે જીર્ણોધાર પૂરો થશે. ત્યારબાદ જળમંદિરનું જીર્ણોદ્ધાર કાર્ય હાથ ધરવામાં આવ્યું. આ કામ પાંચથી છ વર્ષ પૂર્ણ થયું. મંદિરમાં વીસ તીર્થ"કાના વીસ ગેખલાઓ કેતરવામાં આવ્યા. આ રીતે શ્રી સમેતશિખરજી ગિરિરાજને બાવીસમે અને અંતિમ જીર્ણોદ્ધાર પૂરે થયે. અત્યારે તીર્થભૂમિ ઉપર જે તમામ દેરીઓ છે, તે હવેતાંભરે એ જ બનાવી દેવાનું આ રીતે સાબિત થાય છે.
દિગંબરેએ અત્યાર સુધી ન તે કેઈ ફાળે આપેલ કે ન તે કઈ ધ્યાન આપેલું, તેનું કારણ સ્પષ્ટપણે એ જણાય છે કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી આશરે ૬૦૦ ૦ર્ષે જયારે દુકાળ વગેરે કારણે દિગંબરે હિજરત કરીને દક્ષિણના કર્ણાટકમાં ચાલ્યા ગયા, પાર બાદ તેઓએ ઉત્તર ભારતનાં તીર્થો પ્રત્યે લગભગ કેઈ લગાવ રાખ્યું ન હતું. સવતંત્ર ણે તેઓએ દક્ષિણમાં જ પિતાનાં શ્રવણ બેલગેલા જેવાં તીર્થો વિકસાવ્યાં હતાં. તેથી ઉતર ભારતનાં શ્રી સમેતશિખરજી, પાવાપુરી, રાજગૃહી, ક્ષત્રિયકુંડ વગેરે તમામ તીર્થોને રક્ષા, પ્રબંધ વગેરેનાં તમામ કાર્યો તાંબર એ જ પિતાનાં તનમનધનને ભેગ આપીને, ઘસારે વેઠીને જાળવી રાખ્યાં જણાય છે.
(ક્રમશ:)