________________
વર્ષ : ૬ અ'ક ૪૫-૪૬ તા. ૧૨-૭-૯૪
સ્નાત્રાદિ થઈ શકે.” તે। આવા વાકયથી દેવદ્રવ્યથી પૂજા કરવાની ના કાણું પાડી શકવાનું છે ? મારી આ દલીલથી મને ચેાકકસ પણે લાગ્યું' કે મારા મિત્ર કશુ ખાલી જ નહિ શકે. પણ પણ એણે તે ધડાકા જ કર્યાં.
ભદ્રંભદ્રુજી.
તેણે મન કીધુ કે–જુએ તમે જે વા કરીને તે તે અપવાદના સમયે જો દેવદ્રવ્ય હોય તે તેનાથી ભગવાનની
·
તે અપૂજ રહી જાય માટે રાજે પૂજા કરી શકાય ત માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાની જ વાત કરી છે. પણ અપવાદ હાય ત્યારે પણ દેવદ્રવ્ય દેવની પૂજામાં વાપરી નાંખીને તે કઇ સફાચટ કરી નાંખવા માટે તે શાસ્ત્રપાઠ નથી.
ન
આટલું
શું વાત છે ? મને તે એમ જ કે... હું તમને કયારના તમે ખિજાયા તે - તમારા . આત્માના ખાતર આ જ સમજાવવા ઈચ્છતા હતા.
હિત
તા આ શાસ્ત્રમાં ધૂમ્રપુરાણુ જેવી બીજી ચે ઘણી વાતા હશે. કેમ ? હા. હા. એમાં પૂછવાનું જ શું? હવે તમારી જિજ્ઞ સા જાગી છે. તા હું તેની તૃપ્તિ કરી . અને એ, છે ને, કોઇ પશુ દિવસ શકાને સમાધાન વગરની રહેવા ના દેવી હમજી ગયા ને, આટલામાં, આજકાલ સમર, બહુ ખરાબ છે. ઘડીયાળ બગડી હાય તે ય ઘડીયાળવાળા પણ એમ જ કહે છે કે સમય જ બગડી ગયા છે એમાં અમે શુ' કરીએ ? અને શકા" અને “જિજ્ઞાસા' એ તા છેાકરીની જીત
: ૧૦૮૩
કે'વાય. બને તેટલું જલ્દીથી એનુ` સમાધાન જો કે ગેાઠવી જ દેવુ.... કયાંક કુંવારી રહી જાય ને કઈ થાયતે। આપણી આબરૂના ધજાગરા થાય. ખાટુ' ના લગાડતા હો ને, ભદ્રંભદ્રે ! (દ્મપુરાણુ જેવી બીજી વાત હવે પછી ..... )
વિવિધ વાંચનમાંથી....
– પૂ. સા. શ્રી હ`પૂર્ણાશ્રીજી મ. સુખ કયાં છે?
કાંઈ પણ ઉદર પૂર્ણાતિ કે દ્રવ્ય પ્રાપ્તિ વગેરે કારણ વિના ફાગઢ નિર'તર ઇન્દ્રની સેવા કરવી, વધારે શકિતવાળા દેવતાઓથી પરાજય પામવા, બીજાને વધારે ઋધ્ધિમાન અને સુખી જોઇને ઈર્યા આવવી, આગામી ભવમાં ગર્ભમાં સ્થિતિ થવાની જોઇને તેમજ દુર્ગતિ થવાની એઈને તેથી ભય પામવુ... વગેરે દેવગતિમાં પણ નિર'તર દુઃખા રહેલા છે. તેથી તે સુખેથી શુ` કેજેમાં પરિણામે દુ:ખ રહેલુ છે.
ર
ધર્મ નું દૂષણ દભ, મનુષ્યનું દૂષણ સ્વાર્થ, ધનનું દૂષણ અવિવેક. સ્ત્રીનુ દૂષણ દુરાચાર. તનનુ' દૂષણ ક્રોધ. ક્રિયાનુ‘ ષષ્ણુ પરનિંદા, તનનું દુષણ પરપીડા, વચનનું દૂષણ ખુશામત. મનનુ' દૂષણ ધૈર્યાં.