________________
: શ્રી જૈન શાસન
મહત્ત્વ
કરે છે તે બરાબર નથી વળી સ્વભૂમિને ખદલે અગ્નિ સહ્કારની ભૂમિનું સ્થાપે છે તે બરાબર નથી, વળી તેમના આચારા વિચારને અમલમાં મુકવાને બદલે એ સ્થાનને જ વિકસાવવાની જ પ્રવૃત્તિમાં પડી જાય છે. તે બરાબર નથી. આવું તે સૂચવી શકત પરંતુ મૂળમાં જૈન શાસ્ત્ર આચાર પરપરાના જ્ઞાનના અભાવે તેમણે અશ્રદ્ધા પેદા થાય તેવુ' લખાણ કરીને જૈનામાં ભ્રમ ફેલાવવાના પ્રયત્ન કર્યો છે. (૨) તપસ્વીઓના પારણા કે ઉત્સવમાં વરઘેાડામાં બહેનો દીકરીએ નાચે છે. તે તદ્દન અયેાગ્ય છે અને તેવુ સાધુએ કે સધેાએ ચલાવી ન લેવુ. જોઇએ તે
હકિકત છે.
૧૦૮૦ :
(અઃ વાડિક)
(૩) રાત્રિ જાગરણ તે શ્રાવકના વાષિક કતવ્યમાંનુ એક કર્તવ્ય છે પર`તુ તેમાં જિનરાજસ’સ્તવેન' એ શબ્દથી જિનેશ્વર દેવના ગુણ ગાવાનું લખ્યું છે તેમાં મેડી રાત સુધી ઘાંઘાટ કરવાનું કે રાત્રે નાસ્તા કરવાનું લખ્યું નથી. પરંતુ તેવું થતું હોય તે અટકાવવુ. જોઇએ માન અને મેાટાઈ માટે આ કાર્યક્રમ કરનારાને તે પેાતાની મહત્તા વધે તેમ કરવાનુ મન થાય છે માત્ર પ્રભાવના કરે અને કદ ચ જોઇએ તા પાણી પીવા આવે. તે વખતે ઘરે પીધા ન જઈ શકે. બાકી ભકિત સિાય કંઈ કરવાનું નથી હેતુ' તે શાસ્ત્રીય વાત છે જ,
૨૦૫૦ વૈશાખ વદ ૦))
જિને સૂરિ
ભાગ (ધાર M.P.
શ્રી જિનદર્શનનું ફળ
દિર્દે તુહ મુહકમલે, તિન્નિવિઠ્ઠાઇ” નિરવસેસાઇ । દારિદ્ર દાહગ્ન, જન્મ'તરસ'ચિય' પાવા હે દેવાધિદેવ ! આપનાં મુખ કમલનુ દČન થયે છત, ત્રણ રીતે નાશ પામે છે, દારિદ્રય દૌર્ભાગ્ય અને જન્મ-જન્માંતરનાં પાપે. પુણ્ય પાથેયને આચરી લે !
'
વસ્તુ એ સ ́પૂર્ણ
રાગ પાત્રમિક' ગાત્ર', ન સ્થિરે ધનયૌવને સચાગાચ વિયેાગાન્તા-કત્તયા સુસ્કૃતિકૃતિઃ ॥ આ શરીર રોગનુ ઘર છે, ધન અને યૌવન આજે છે ને કાલે નર્થ, વિચાગના મતવાળા છે માટે પુણ્યકાર્યામાં જ રતિ-આદર કરવા જોઇએ.
સાગ