________________
જૈન શાસન માટે આ છેલ્લી ટહેલ છે
શાસન પ્રેમીઓ જરૂર વધાવી લેશો. શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળા) સંચાલિત છે છે જેન શાસન” અઠવાડિક-સાતમા વર્ષના પ્રારંભે સં. ૨૦૫૦ શ્રાવણ વદ-૩
મંગળવાર તા. ૨૩-૮-૯૪ ના પ્રગટ થશે. વિશેષાંક જૈન રત્ન શ્રમણે પાસિકાઓ
મગળવાર ન
| દર વર્ષની જેમ આ ૭મા વર્ષના પ્રારંભે જૈનશાસનના પરમ આરાધક શ્રમણ ભગ- ૨ છે વંતે, શ્રમણ ભગવતે અને શ્રમણોપાસકે તથા શ્રમણે પાસિકાઓ છે. તેમાં “જેન છે
રત્ન શ્રમણે પાસિકાઓ” વિષય ઉપર વિશેષાંક પ્રગટ થશે. છે. શ્રી જૈન શાસનનું લવાજમ ૫૧ રૂ. છે. ખર્ચ ૮૦ રૂા. લાગે છે તેથી ખર્ચને ! 8 પહોંચી વળવા વિશેષાંકની યોજનામાં શુભેચ્છક આદિ બનાવાય છે તે કાયમી ધોરણે ૨ છે કરાય તેમ ઘણું ભાવિકે ઈચ્છે છે અને તેથી વિશેષાંકની કાયમી યેજના રજુ કરી છે કે ન સી શાસન પ્રેમીએ તેને વધાવી લેશે, એવી ભાવના છે.
- નૂતન વર્ષ વિશેષાંક કાયમી યેજના :રૂ. ૫૧] હજાર પ્રથમ પેજમાં બે લીટીમાં શુભેચ્છા (આવી ગયું) ટાઇટલ પેજ-૪ રૂ. ૪૭ હજાર બાકી ટાઈટલ પેજ-૨ રૂ. ૩૧ હજાર (આવી ગયું) {
ટાઇટલ પેજ-૩ રૂા. ૨૭ હજાર (આવી ગયું) છે વિશેષાંક સૌજન્ય શુભેરછક રૂા. ૧૧] હજાર વિશેષાંક સહાયક શુભેચ્છક રૂ. ૫ હજાર ૧ વિશેષાંક શુભેચ્છક રૂ. 10 હજાર
આ કાયમી યેજનામાં જોડાનારની દર વર્ષે વિશેષાંકમાં ઉપદેશક તથા પ્રેરકના 8 નામ સાથે શુભેચ્છા લેવામાં આવશે તથા આ કાયમી જનાવાળા શ્રી જૈન છે શાસનના કાયમી સભ્ય ગણાશે. તથા તેમને જૈન શાસન સે વર્ષ ચાલશે તે પણ કાયમી મળશે. પરદેશમાં રૂા. ૧ હજારવાળાને ફકત માત્ર એક વર્ષ એરશી જશે. જે આ યોજના પુરી થતાં જાxખ પણ લેવાની ભાવના નથી.
આજીવન સભ્ય રૂ. ૫૦થી જૈન શાસનના પ્રેમીઓને અવશ્ય સહકાર આપવા તથા પ્રેરણ કરવા વિનંતિ છે. આ A cho. શ્રુત જ્ઞાન ભવન
સંચાલકો૧ ૪૫, દિગ્વીજય પ્લેટ જામનગર
શ્રી જૈન શાસન કાર્યાલય 8 સૌરાષ્ટ્ર (ગુજરાત) INDIA,