SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ ડિગ્રીમાં તણશે નહિ. ઉત્તમતાને હણશો નહિ. પૂ. આ. શ્રી વિજય પ્રભાકર સુરીશ્વરજી મહારાજ ૧૫૦ વર્ષ પહેલાં હિન્દુસ્તાનની ધરતી ત્યારે મુનિજીવન કેવી શ્રેષ્ઠ વસ્તુ છે ઉપર લોર્ડ કે ન મના અંગ્રેજી પાદરી- તેને અંગુલીનિર્દેશ આ લેખમાં કર્યો છે.' એ કલકત્તા, મુંબઈ, અને મદ્રાસમાં યુનિ. મુનિજીવનમાં બધી ઉત્તમતાને સમાવેશ વર્સિટીની સ્થાપના કરી. તેના હૈયામાં થઈ જાય છે. મેલી મુરાદ હતી કે પ્રજાની બુદ્ધિમાં વાત્સલ્યનો વારિધિ, માનવ જાતિના ગોટાળે ઉભો કરી હિન્દુસ્તાનના ઉત્તમ શેઠ, ને ઉત્તમ શણગાર ભાષાના અનંત સંસ્કારને મૂળમાંથી દૂર કરી પ્રજાને ધર્મ મીઠાશથી ભરેલા શબ્દ તેને ભાવ અને ભ્રષ્ટ બનાવવી. હિન્દુસ્તાનને ક્રિચી અન તેનું સંવેદન માટે પી એચ ડી. કરવાની લેન્ડ બનાવી દેવું. આ કરવામાં તે લગભગ જરુર નથી. સફળ થયા છે તે ચારે બાજુ પ્રત્યક્ષ માતાને પી.એચ.ડી. વગર માની જે દેખાય છે. આ ડીગ્રીને પ્રાપ્ત કરી તૈયાર ઉચ ડીગ્રી મળે છે તેમ સાધુ-સાવી થયેલાઓએ હેન્દુસ્તાનને આર્થિક, સામાન્ય જિક, વ્યવહારિક, લગભગ તમામ ક્ષેત્રે સઘળી ડીગ્રી સમાએલી છે. તેને જગતના” ભારે નુકશાન પહોંચાડયું છે. ઉત્તમકુળના ડીગ્રી લખવાની જરૂર નથી. જેને સંસારી ઉત્તમ આત્માઓને પણ વ્યસને અને ફેશ પોતાનું નામ વીસાયું તેને જગતની ડીગ્રી નની આગમાં લપેટી નાખ્યા છે. અગ્નિની એ ઉપાધિ છે. માટે સાધુ સાવીને કંઈ આગને તે બાવાળા બુઝાવી શકે. પરંતુ પરિક્ષા આપવાની હોતી નથી. જ્ઞાધુ સાવીજી ભગવંતે પોતાના ગુરુને સમર્પિત દુરાચાર–અનાચાર–પાપાચારની આગ તે એવી ફેલાઈ છે કે જે આકાશે આંબી ગઈ રહેવું ભગવાનની આજ્ઞા સાથે, પૈતાછે. જે જોઇને ભલભલો સાત્વિક-પુણ્યશાળી જીવનને જોડી દેવું તે સાચી ડીગ્રી છે પણ હિંમત હારી જાય નિરાશ થઈ જાય. પંચાચારના પાલનમાં ચિત્તને જેઠનું તેરા ડિગ્રી મેળવવાની ઈરછા સંસારી આત્મા શ્રેષ્ઠ કર્તવ્ય છે. એને થઈ જાય પરંતુ જેને સર્વસંગ પરિ. તારાએ આકાશની કવિતા છે એ ત્યાગ કરી પંચમહાવ્રત સ્વીકાર્યા છે. દુનિ- સાગરની કવિતા છે. માતાએ પ્રધીની યામાં ઊંચામાં ઊંચી પ્રકારનું જીવન જીવી કવિતા છે. સાધુ પુરુષમાં એક શેયરી) શકાય તેવું ચારિત્રજીવન મલ્યું છે. તેવાને ભદ્રિતા સમાએલી છે. માટે અભદ્ર પણ કાળ બ ડીગ્રીએ લખાવવાનું ગમે વંતના વિશેષણમાં ચંદ્ર જેવા હીતલ છે. આ ભયંકર ભૂલ થઈ રહી હોય તેવું સમુદ્ર જેવા ગંભીર, અને સૂર્ણ જેમ લાગે છે. તેજસ્વી લેખાય છે.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy