________________
શ્રી જૈન શાસન (સૂકારિક
લયા
'Regd No. G-SEN-84
[
T] [
8
SAસ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
- કમ જેનાથી ગભરાય તે ધમી. કર્મથી જે ગભરાય તે ધર્મ નહિ.
જે સારી સામગ્રી આપણું પુણ્ય આપી છે તેની કિંમત ન સમજાય તે જ માટે પાદિય ! તેવા પાપોદયવાળાને પાપી કહેવામાં પાપ નથી પણ પુણ્યશાલી કહી છે
વખાણવામાં પાપ છે. છે . સાધુ માન-પાન પ્રતિષ્ઠાદિમાં પડે, દુનિયાની વાહવાહ માટે કામ કરે, પૈસા માટે ?
તમારી દાઢીમાં હાથ ઘાલે તે તેને ય ધર્મ જાય. સંસારનું સુખ અને સુખના સાધન પર જેને ષ જાગે અને વૈરાગ્ય પામ્યા હોય છે તેવાને પાપી કહે તે પાપી, તે વિનાનાને પુણ્યવાન પુણ્યવાન કહી અખાણે છે
તે પાપી ! ૦ કેઈ આપણું અસલમાં ભૂંડું કરતું નથી. આપણે જ આપણું ભૂંડું કરીએ છીએ. તું છે , ઉપશમણી તે મેહ સાથે બાંધછોડ છે. મિહને દબાવવાથી કામ ન થાય. તેને તે 0.
મારીને કાઢવો પડે. ખરાબ સાથે બાંધછોડ કરાય નહિ, છે ક્રોધની નિ માન છે. માની બહુ ક્રોધી હોય. કોઈ સામે ન જૂએ તે ય 0
બળતરા થાય. છે . જેને સ્વાભાવિક કે ઉપદેશથી આ દુનિયાનું સુખ ભૂંડ ન લાગે, તે સુખ ડ ય છે
ન લાગે તેનું ય દુઃખ ન થાય, તે સુખ માટે પા૫ કરતાં, પ્રપંચ-માયાદિ કરતાં જ બેટું કરું છું તેમ પણ ન થાય તેને ભારેકમી જ કહેવા પડે! છે . રોજ ભગવાનની વાણી સાંભળવા છતાં અસર ન થાય તે સમજવું કે મેહની & છે મૂઢતા ભારે છે, મિથ્યાત્વ ગાઢ છે. escoooooooooooose જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ન ૨૪૫૪