SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ PORT ધાર્મિક વહીવટ વિચાર'ની અશાસ્ત્રીયતા પૂ, આ. શ્રી વિજય ચંદ્રગુપ્ત સૂરીશ્વરજી મ. અનન્તાપકારી શ્રી અરિહત પરમામાના પરમતારક શાસનની આરાધનામાં જ આપણા સૌનું હિત છે. એકાન્ત હિતકારિણી એ આરાધના માટે પ્રયત્નશીલ બનેલા આરાધક આત્માએ એ યાદ રાખવું જોઇએ કે દેવાધિદેવ શ્રી અરિહંત પરમામાએ ઉપદેશેલી આરાધના તેએશ્રીની ૫રમારક આજ્ઞા મુજબની હેય તે જ તૈ હિતકારિણી છે. લેાકેાત્તર ધર્મના અથી બનીને પણ જે જીવા શ્રી અહિન્ત પરમા માની આજ્ઞાને ઉપયોગ રાખતા નથી તે જીવાને તેમની આરાધના કાઇપણ રીતે હિતકારિણી બનતી નથી. લેાક-લેાકાર કોઇપણ ક્ષેત્રમાં તે તે આપ્તપુરૂષની - 2 અ કમ રૂા. ર, 20 ( ધર્મ દ્રવ્યવ્યવસ્થા ધ શાસ્ત્રાનુસાર જ થાય-એ જોવાની શ્રમણુપ્રધાન શ્રી જૈન સઘની ફરજ છે. પન્યાસજી શ્રી ચ'દ્રશેખર વિજી મહારાજે લખેલી ધાર્મિક વહીવટ વિચાર નામની પુસ્તિકા ધદ્રવ્યવ્યવસ્થાના શાસ્ત્રીય નિયમેાનો લેપ કરનારી હાવાથી અનેક ગીતા ગુરૂદેવા અને શ્રદ્ધઙ શ્રાવકૅાએ પન્યાસજીનું એ તરફ ધ્યાન દૈયું. પરન્તુ પન્યાસજીએ વિરાધને સમજવાને બદલે પેાતાની ખોટી માન્યતાને પકડી T વાસ્તુ" જ પસંદ કર્યુ. મારી સાથે આ અંગે રૂબરૂમાં શાસ્ત્રીય વિચારણા કરી લેવાના સૂચનને પતુ એમણે ચંદ્રગુપ્ત વિ. ના સ્વભાવ ઉગ્ર હોવાથી મારે એમની સાથે વાત કરવી નથી’ જેવી અંગત અને અપ્રસ્તુત વાત આગળ ધરી ફગાવી દીધું. અને સીજી તરસ્ ‘મુક્િતદૂત' માં, કોઇ શસ્ત્રાધાર સાથે વાત કરતા પેતેસુધી કરવા હાવાની દી જાહેરાત કયે રાખી. આ સહયોગેમાં સિદ્ધાંતાની રક્ષા માટે શ્રી સધ સમક્ષ ધાર્મિક વહીવટ વિચાર'ની અશાસ્ત્રીયતા પ્રગટ કરવા સિવાય ખીએ વિકલ્પ નહ હાવાથી આ પુસ્તિકા લખાઈ છે. ધદ્રવ્યવ્યવસ્થાને ડોળી નાખવાના પન્યા સ જીના પ્રયત્નને નિષ્ફળ બનાવવાનુ` શેષ કત્તવ્ય શ્રી સંઘ પૂરું કરે-એવી આશા રાખુ છુ. ત્યાર લેખક) આજ્ઞાની જે મહત્તા છે તે લેાકાર ધમના આરાધકને તે સમાવવાની જરૂર જ નથી, પરંતુ વર્તમાનમાં શ્રી અહિન્ત પ૨માત્માની પરમતારક આજ્ઞાના નામે એ આજ્ઞાની જે રીતે અવહેલના થઈ રહ્યું છે. કરાઈ રહી છે-એ ખૂબ જ ચિન્તાજનક છે. વિચિત્રતા તા એ છે કે ધમાંથી સુમુક્ષુનાને શ્રી વીતરાગ પરમાત્માની પરમતાર આજ્ઞાથી વાસિત બનાવવાની જવાબદારી જેમના શિરે છે, તે ધર્મોપદેશકેામાંના કેટલાક પદેશકે જ આજે દેવાધિદેવ શ્રી હિત પરમાત્માની પરમતારક આજ્ઞાની અવ લના કરી સકલ શ્રી સધને વાતે વાતે રા કન' કરાવી રહ્યા છે. એ માĆદર્શીકામાં
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy