________________
વમાન યુગના માનવ સંબંધા
માનવ-માનવ
વૈજ્ઞાનિક શૈધા જેમ જેમ વધતી ગઇ તેમ તેમ માનવીનું જીવન સરળતા અને સુગમતા ભર્યુ બન્યુ. જેમ જેમ શેાધે વધી તેમ તેમ માનવીનું જીવન સુખમય તે બન્યુ જ પરંતુ તેના સાથે માનવ જીવનમાં બેહદ યાંત્રિકતાએ એડમિશન મેળવ્યુ', વર્તમાન યુગના માનવ સબધામાં નિસ્વાય પ્રેમ સરળતા લાગણીએ બહુ એછી જ જોવા મળે છે વચ્ચેના વ્યવહારમાં કૃત્રિમતા દંભ અને સ્વાર્થ જેવા તત્ત્વનું વર્ચસ્વ જોવા મળે છે. લેાકેા ખરેખર જે ન હેાય એવા દેખાવાના ડેળ કરે છે ગમે ત્યારે સંબધા તુટી માય એવા બનાવટી વર્તન જ માનવ સ બધાને ખલેલ પહાંચાડે છે. ઘણા પેતાની જરૂરીયાત પ્રમાણે સ બધા ગોઠવે છે અને એ પ્રમાણે બનાવટી ખેાટી લાગણીએનુ પ્રદર્શન કરે છે તેના ખોલેલા શબ્દ હાસ્ય વિદાય માન -પાન વગેરે પહેલેથી જ આયેાજીત હોય છે.
સંબધે તુટે છે. ગમે હાય. કે કે કારણે બેલાચાલી થાય તા
સબ'ધેને આંચકે આવે છે અરે અંદર અંદર મન દુખ થાય છે આવા મતદુઃખાને કારણે માનવીએ વચ્ચે એક કાંટાળી દિવાલ ઉદ્દભવે છે.
આ વધતી સબધાને માદા બનાવતી જાય છે ઘણી વાર ઘણા સ્વાથી એ ગાઢ મિત્રાના ડોળ કરે છે ને સ્વા. પતી જાય પછી ? શું એ આપને એળખે છે ? પછી તા તુ કાણુ અને હું કાણું !
જેમ જેમ વૈજ્ઞાનિક શેાધખેળે વધી તેમ તેમ માનવીનું જીવન સ`કુચિત બની ગયુ' અને માનવી આ પ્રકૃતિના તત્વાથી અને ઇશ્વરથી દૂર થતા ગયે ઘણીવાર અમુક લેવડ-દેવડને હિંસામે કે બીજા કોઇ
કારણેાસર માનવ તેવી નજીવી વાત સર એકબીજા સામે
જીવનના ઉત્તમ મૂલ્યાને વહેર નાખવા એ જીનના કોઇ અર્થ નથી ખર ઈશ્વરને છેલ્લી પ્રાર્થના કે વધતી જતી માનવ જીવનમાં યાંત્રિકતને બ્રેક મારે અ માનવ જીવન પ્રેમાળ અને રસમય બને. માનવ સંબધા સુધારે અને માનવ જીવનની સર્ફ ળતા માટે વિરાગ વૈરાગ્ય અને શ્રધ્ધા સમ કીતના બીજારાપણ વધે એજ ભિલાષા. મેકલનાર : રૂપેશ વીરચંદ પરબત (ડબાસંગ) જામનગર
સ્વીકાર સમાલાચના
જતી કૃત્રિમતા માનવ અ.ભા. અહિંસા પ્રાણીરક્ષા સંમેલન પ્રેરક
પૂ. આ. શ્રી કલાપ્રભ સાગર સૂ. મ. આયેાજક અ. ભા. અહિં'સા પ્રચાર કેન્દ્ર હું દ્રાબાદ પ્રકાશક અ. ભા. અહિં'સા મહા સંઘ (શાળા) ૧૧૦ખી કેશવજી નાયક રેડ મુ'બઇ-૯.
હૈદ્રાબાદમાં તા. ૨૩-૨૪-૨-૭-૯૩ ભરાયેલા અહિંસા પ્રચાર માટેના સમેલનના ૨૦ ઠરાવા તથા કાર્યવાહી તથા પ્રશ્નનેના ઉત્તરા વગેરે સ`ગ્રહ છે જીવદયા પ્રેમીએ
માટે મનનીય છે.