________________
શરીર અને આત્માનો મેળ=પાપ
એક વખત આત્મા અને શરીર બને તડામાર ચાલેલી ચર્ચાને અંતે એકાબાખડી પડકા. ચર્ચાનો વિષય હતે પાપ. એક નિરવ શાંતિ પ્રસરી ગઈ. નિરવ પાપ પરની ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ શાંતિમાં કાંઈક દિવ્યવાણી સંભળાઈ. કર્યું હતું. આવેશમાં આવેલું શરીર લાલ- “પાપનું સર્જન દ્વમાંથી થાય છે. ચળ બની કંપવા લાગ્યું.
- પાપમાં તમે બંને સરખા ભાગીદાર છે. હું તે માટીને પિંડ છું'. પંચભૂતને પંચભૂત શરીરમાં આત્મા પ્રવેશે તે જ સમુહ છું, મેહ ઉત્પન કરનાર વસ્તુઓને એમાં પાપ કરવાને વેગ આવે છે. બનેના હું કયાં સુમેળ કરી આપુ છું. મારાથી સહકારથી જ પાપ જમે છે. આત્મા પાપ થાય જ કેમ ?” એ પ્રમાણે શરીરે વિનાનું શરીર જડ છે. જડના સંગવાળે વાગે તીર છોડયું.
આત્મા પરમાત્મા છે. આ ટંકાર સાંભળી કાંઈ આત્મા ૨૫ માટે જ, બેસી રહે ખરે? જે ચૂપ બેસી રહે તે
શરીર અને આત્માનો સંગ એ જ એ ચેતન શાને ? આત્માએ પણ શાંતિથી
તે સંસાર છે. જે સંસારમાંથી બહાર યુકિત પૂર્વક ઉત્તર વાળ્યો.
“પાપ કરવાનું સાધન જ કયાં મારી નીકળવું હોય તે આ શરીરનો સંગ છોડી પાસે છે? મારે કયાં પાંચ પાંચ ઈન્દ્રિય દેવે જોઈએ. શરીરને સંગ કરે છૂટે ? છે? તેફાની ઈદ્રિય વિના પાપ કઈ રીતે જ્યારે શુદ્ધ તત્વની ઉપાસનામાં લાગી થઈ શકે ? ખરેખર ! ઈદ્રિય દ્વારા જ તે જઇએ ત્યારે જ સંસારને સંગ છૂટી શકે તે કામનાઓ તૃપ્ત થાય છે. હું તે અરૂપી છું અરૂપી. અરૂપી એ હું કઈ રીતે પાપ કરી શકું? જરા વિચાર તે કર.”
- શ્રી વિના
[અનુ ટાઈટલ ૨નું ચાલુ) કરવાથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને જીવ પિતે જ પિતાના હિતાહિતને વાતવિક વિચાર કરી શકે છે અને અહિત-આત્મઘાતક પંથેથી પાછો ફરી હિત-આભોનતિના પંથે પગલાં માંડે છે.
માટે હે ભવ્ય ! તમે સૌ અજ્ઞાનના અંધકારમાંથી આત્માને બચાવવા સમ્યજ્ઞાનના પ્રકાશના માર્ગે ચાલી, લહેરીથી કે જમાનાવાદના ઝેરી પ્રચાર થી સાવધ રહી આત્મ કલ્યાણના પંથે પ્રયાણ કરનારા બને તે જ મંગલકામના -પ્રજ્ઞાંગ