________________
પૂજયશ્રી કહેતા હતા કે -
શ્રી ગુણદશી
તમને બધાને જ વિચાર આવે કે “ર જ ભગવાનને પૂજે છતાં ય હજી બંગલે, છે પૈસા-ટકા, પેઢી–પરિવાર, સુખ સામગ્રી આદિ સારા લાગે છે. સારા લાગે છે તેનું
દુઃખ પણ થતું નથી. તે મારે ઘોર પાપોદય છે !” છે . સંસારની પુણ્યથી મલતી એવી પણ સુખ સામગ્રી સારી લાગે તેમાં મજા આવે ત્યારે
મારે ભયંકર પાપોદય છે આવું લાગે તેને ભગવાનનાં દર્શન-પૂજન ફળ્યા કહેવાય. 4 . સંસારના લાલચુઓની લાલચ કાઢવા માટે અમે બેલીએ છીએ પણ પણ લાલચુ
એની લાલચ વધારવા પાટ ઉપર બેસતા નથી. જે અહી' સુધી આવીને પણ, છે લાલચુઓની લાલચ કાઢવાને બદલે લાલચ વઘારે તે તે “માગ ભલેલો છે. તે જે સુખ-સામગ્રી અને છોડીને આવ્યા, તેની જ લાલચ અમે આપીએ તે અમારા
જેવા બેવકૂફ બીજા કેરું? છે. દુનિયાની સુખ સામગ્રી ખરાબ લાગે તેનું નામ દર્શન મેહની ઢીલાશ અને ખરાબ 4 ન લાગે તેનું નામ ઠર્શન મેહ ગાઢ ! ૧ ૦ સાચે જ્ઞાની પણ તે જ કહેવાય કે જેને મોક્ષ હર પ્રવૃતિમાં યાદ આવ્યા જ કરે. છે - દેવલોકના સુખને પણ શું ..શુ. કરે તેનું નામ સાધુ! દુનિયા સુખ માત્ર
ઉપાધિ રૂપ લાગે અને એક માત્ર મોક્ષને જ ઝંખે. કઈ વેપારી એ મળે કે જેને પૈસે યાદ ન હોય ! કઈ સંસારી જીવ એ છે મળે જે સુખને ઝંખતે ન હોય અને દુઃખથી ડરતે ન હોય. તે “મારે એક જ
જોઈએ અને સંસાર ન જ જોઇએ તે ધમી કેમ ન હોય! છે . સાધુપણું એ સંસાર રોગનું ઔષધ છે.' ૦ સંસારના સુખની-અનુકૂળતાની ઇચ્છા થાય એટલે સાધુપણું જાય,
દુનિયાના પદાર્થો ઉપર રાગ તેનું નામ સંસાર ! દુનિયાથી બચાવનાર ઉપર રાગ ૧
તેનું નામ ધર્મ ! 6 આ સંસારને સામને કરનાર જે કઈ ચીજ હોય તે એક માત્ર લાગવાનને ધર્મ છે જ છે જો તે આજ્ઞા મુજબ કરાય તે. છે . અમે આ સંસારનું સુખ ભંડું કહીએ અને જે હશે તે બધા તે ધમાં સાંભળવા ય { લાયક નથી.
પક