________________
૧૫ :
અનુમોદના-ઉજવણી થઇ. આ પ્રસંગે સુરત યશસ્વી તેજસ્વી ચાતુર્માસ પૂર્ણ કરી પૂજ્ય પાદ વધમાન તપેાનિધિ આ દૈવ શ્રીમદ્ વિજય રાજતિલક સૂરીશ્વરજી મહારાજાની તથા સુવિશાલ ગચ્છાધિપતિ આ. દેવ શ્રીમદ્ વિજય મહેાય સુરીશ્વરજી મહારાજા પોતાના વિશાળ સ ધુ-સાધ્વીજી પરિવાર સાથે પધાર્યા હતા. પૂજાનું સામ યુ' પેષ સુદ ૧૨ના સવારે ૯ કલાકે શ્રી ચિંતામણી પાર્શ્વનાથના મંદિરેથી ભવ્ય ઠાઠમાઠથી થયુ હતુ.. ણે ચાતુ *સ પ્રવેશ ન હેાય એવી ઠેઠ જામી હતી.
પાષ સુધૈ ૧૩ ના સવારે ૯ કલાકે
પૂજયશ્રીના ગુણ'નુવાદની ભવ્ય સભા ચેાજાઇ. પૂજાના માંગલિક બાદ પૂ સુ. શ્રી તત્વરત્ન વિ. મ, પૂ. મુ. શ્રી હિતરુચિ વિ. મ., તથા પુજ્ય પ્રખર પ્રવચનકાર શ્રી કીર્તિયશ વિજયજી ગણિવર્ય સચોટ ભાવવાહી ભાષામાં પૂજ્યશ્રીજીના જીવન પ્રસંગે વણુવી સભાને મંત્રમુગ્ધ કરેલ. ' શ્રાવકામાં શ્રી ચિંતામણી સઘના પ્રમુખ તેમજ ૨. છ, શાહ આરાધના ભવનના ટ્રસ્ટી શ્રી નરેશભાઈએ અસ્ખલિત શબ્દોમાં પ્રાંજળ શ્રદ્ધાં જલી અપી ત્યારબાદ શ્રી અરવિંદભાઇ પરીવાર તરફથી સેનાની ગીનીથી તેમ નરેશભાઈ પરીવાર તથા પ્રિયેશ, ભુપેન્દ્ર. ભાઇ, મનુભાઇ-હેમ'તભાઇ-સુનીલ આદિ તરફથી ભવ્ય ગુરૂપુજનના ચડાવા લઈ રૂા.
ગુરૂપુજન તેમજ શ્રી સંઘ વરફથી ૧૬–૧૬ નું સ ́ધપૂજન તેમજ શ્રી અરવિંદભાઈ રમણલાલ શાહ તેમજ ડી. એન. આર. તરફથી સંઘ જમણુ
કરવામાં આવેલ
: શ્રી જૈનશાસન (મઠવાડિક)
થયેલ હતું. સાંજે શ્રી આદિનાથ સ્વામી જિનાલયે ભવ્ય-દિવ્ય મહાપુજા આયેાજાઇ હતી. આખાય જિનમંદિરને પુષ્પા, દર્શીતા દીપકા, હાંડીઓ, ઝુમરા, તેણે આઢિથી શણગારયા હતા અને પ્રભુ પ્રતિમાજીને કેશરના વખથી ભારે આંગી રચાઇ હતી. અઠે આઠે પ્રભુ પ્રતિમાજી ને ભારે આંગી હતી. પૂજ્યશ્રીની આબેહૂબ પ્રકૃિતિ સામે એમણે જૈન જનતાને આપેલ ઉપદેશ વાકયાને દર્શાવતી ર ́ગાળીએની સજાવટ કરી હતી આખુય નવસારીશ ડેર રાતના ૧૧-૩૦ કલાક સુધી દ'નાથે' મટયું હતું. પોષ સુદ ૧૪ ના પરમ પૂજ્ય ગણિશ્રી ગુણુયશ વિ. મ. તથા !જય ગણશ્રી કિતિયશ વિજયજી મ. ના ૨૮ દીક્ષા વર્ષમાં પ્રવેશ નિમિત્ત`, ૩ નુ' સંઘપૂજન તથા પ્રભુજીને ભય આંગી રચવામાં આવેલ.
વ
"
માં
७
દિવસની
આરાધના ભવનમાં
સ્થિરતા દરમ્યાન પૂજય શુિવય શ્રીના ધમ શ. માટે' વિષય પર ચાલતા
પ્રશ્નચનાએ જખરા ર'ગ જમાવી શ્રોતાઓને ધર્મ શા માટે કરવા જોઇએ પ્રતીતિ કરાવી હતી રાત્રીના
પ્રવચન
વ્યાખ્યાને સાંભળવા ભાઇઓથ મંડપ લગભગ ભરાઇ જતા હતા. પ્રશ્નોતરી એવી તા અજબગજબનું ચાલતી હતી કે રાતના ૧૦-૩૦ ૧૧ વાગી જતા પરાણે સર્વ મંગલ કરવુ પડતુ` હતુ`..
વાતની પ્રશ્નોતરી
આમ એકદરે ઉભય પૂજ્યેાના પગલે સુંદર વાતાવરણ સર્જાયુ. રમણુલાલ છગન