________________
નાધિક અત્રે પૂ. વિદ્વાન મુનિરાજ શ્રી અક્ષર વિજયજી મ. આદિની નિશ્રામાં શ્રી મહા ીર સ્વામી જિનાલયની ૨૫મી વર્ષ ગાંઠ સંગે અતિ ભવ્ય મહેૉત્સવ ઉજવાયા.
-
મા. ૧૨ થી વદ-૫ સુધી વિવિધ પુજન કાલિક સાધર્મિક વાત્સલ્ય યાત્રા વડો ભવ્ય રીત્ય પરિપાટી.
જલ
દેવ દ્રવ્ય સાધારણ વ્યાદિની ઉપજ પણ કલ્પનાતીત થઈ આ ઉત્સવ નાસિક શ્રી સંઘ માટે જીવન ભરના સ‘ભારણા જેવા બન્યા પ્રમુ ભકિત માટેની ભવ્ય ઉદારતાના દર્શન થયા હતા.
અમદાવાદ
પાલડી પ્રીતમનગર પહેલે ઢાળ શેઠ કેશવલાલ પ્રેમચક્રને બગલે ૧. પ્રશાંતમૂર્તિ સ્વ. સા. શ્રી ચરણ શ્રીજી મ ના શિષ્યા પૂ. સા. શ્રી ચંદ્રાનના શ્રીજી મ. ના ૫૦ વર્ષના સુદીર્ઘ સયમ ર્યાયની અનુમેદના નિમિત્તે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન શ્રી સિદ્ધચક્ર પૂજન સહિત બે દિવસીય જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ પૂ. આ. શ્રી વિજય સુદન સૂરીશ્વરજી મ. પૂ. સુ. શ્રી પૂર્ણ ચંદ્રવિજયજી મ. આદિ સુનિ મ`ડળની નિશ્રામાં મહા સુદ ૧૦ થી ૧ર ઉજવાયા સિધ્ધચક્ર પૂજન પૂ. સાધ્વી મ. ના સંસારી સંબંધીએ તરફથી ૧૦૮ પાશ્વના પૂજન હળવદ નિવાસી શેઠશ્રી કમલશી લવજી તથા શેઠ શ્રી વખતચંદ
www
માણેકચંદ પરિવાર તરફથી અને અાપદજી પૂજા શેઠ શ્રી પ્રેમચંદ સુરચંદ પરિવાર તરફથી ભણાવાઇ સુરેશભાઇ પ`ડિત પાલનપુર વાળા શેઠ શ્રી રજનીકાંત કે. શાહ પૂજન માટે તથા શ્રી વાસુપૂજ્ય મિત્રમ ડળ સુરેન્દ્રનગર પૂજા ભણાવવા પધારેલ,
આસાતરા નગર (રાજ)- અત્રે શ્રી વાસુપૂજય સ્વામી જિનમંદિરની પ્રતિષ્ઠા મહા સુ ૧૦ ના પૂ. આ. શ્રી વિજય આદિની નિશ્રામાં સુશીલ સૂરીશ્વરજી મ.
ભવ્ય અઠ્ઠાઈ મહાત્સવ સાથે ઠાઠથી થઈ. હરિનગર
સુરત – અત્ર
પૂ.
આ. શ્રી વિજયજય જ૨ આદિની નિશ્રામાં ધર્મ સૂરીશ્વરજી મ. આરાધના ભવનનું ઉદઘાટન પોષ સુદ ૧૫ ના દાનવીર શેઠ શ્રી લક્ષ્મીચ'દ નગીનભાઈ ઝવેરીનાં હસ્તે ઉદઘાટન થયું' પ્રવચન તેમજ પંચ કલ્યાણક પૂજા ભણાવાઈ શાહ જીવરાજ માંગીલાલ તરફથી સાધર્મિક ભકિત થયું.
-
સીસેાદરા નવસારી – અત્રે પૂ. આ. શ્રી વિ. લલિતશેખર સૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં પૂ. મુનિરાજ શ્રી હેત વિજયજી મ. ની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા તથા તે નિમિત્તે ઉજમણા સાથે શાંતિ સ્નાત્ર મહોત્સવ પૂર્ણાંક પંચાહ્નિકા મહે।ત્સવ શાહ ખુમચંદ ગુલાબચ'દ પરિવાર તરફથી શ્રી