________________
શ્રી જૈન શાના (અઠવાડિક)
*00
0000000appene
00.0000
ર
Regd No. G-SEN -84
p
DI
૬ ૫.પૂ આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
જે ભૂંડુ છે તે ભૂંડુ ન માને તે મૂઢતા જાય નહિ. મૂઢતા જાય નહિ તે વિવેક
પુદ્દગલપરા૫૨માત્માએ
પેદા થાય નહિ. વિવેક પેઢા થાય નહિ તા જ્યાં રાગ કરવાના ત્યાં રાગ થાય નહિ અને જયાંથી રાગ છેડવાના ત્યાંના રાગ છૂટે નહિ. કર્માંસાને આધીન જીવ ધર્મ પામવા લાયક નથી. માટે જ. એક વથી અધિક સૌંસાર જેના બાકી હોય તેને અનતા શ્રી અહિત ભેટે તે પણુ કર્દિ લાભ ન થાય, શ્રી અરિહંત પરમાત્માના વચનની કઢિ અસર ન થાય. જિનવાણી જગતમાં ઊંચામાં ઊંચી છે તે પણ તેને ગમે નહિ. તે જીવ દિ સાધુ થાય અને નવપૂવ પણ ભણે ગમે, મા ગમે નહિ, માટે ધેાળા ય કરે. તમારે કરવાના છે, 0 જીવ ભૂડાતા તે ચીજ 0
પણ ભગવાન ન રૂચે નહિ. સંસારનુ' સુખ જ દેખાયા કરે અને તે કાળા પૈસાથી સાધ્યુ ધમ અમારે કરવાના જ નથી. પૈસાથી ધમ વસ્તુ એકાન્ત ખરાબ નથી, વસ્તુ એકાન્તે સારી નથી. ભૂંડી, જીવ સારા તે તે ચીજ સારી, ધન વિરાગીને મળે તેા સારૂ, પાપીને મળે તે ભૂંડું'. માટે જ શ્રી તીથ કર દેવા રાજકુળમાં જ જન્મે, મહાપુણ્યશાલી જીવા શ્રીમ‘તાઇ- 0
0
.
peppe
oppe 0
0
માં જ જન્મે.
ધર્મ પર રાગ આવે તેાજ ધમ થાય, અધમ ૫૨દ્વેષ આવે તેા અધમ છૂટે. મારે તમને ૬-ધર્મો પર રાગ કરાવવા છે. અધર્મી પર દ્વેષ કરાકુવા છે પણ અધમી પર દયા કરવી છે અને ધમ નાશ કરતા હોય તે તેને સજા કરવી છે
પણ તેનુ
ભૂ'ડુ' કિં નથી ઇચ્છતા.
જ્ઞાન તેનુ નામ જે ખાટું ગાંડપણ ન કરવા ઢે.
000000
સ'સારનું સુખ એ જ મેટામાં મેટુ' `ર છે. જેને તે ચઢે તે બાહોશ પણુ ‘બેહોશ’ બને અને ભાનવાળા પણુ ‘બેભાન' બને,
0:0000000000:00000:000.000
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શે... સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર(સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ અન : ૨૪૫૪૬