________________
- પૂજયશ્રી કહેતા હતા કે -
- શ્રી ગુણદર્શી
૦ શ્રી જિનાજ્ઞાની આરાધના, એ અનન્તા ભગવાન શ્રી જિનેટવરદેવની આજ્ઞાની આરાધના છે.
૦ સંસારના કોઈપણ સુખને જેને ખપ નથી અને એક મણને જેને ખપ છે, એવાઓને માટે જ દીક્ષાને માર્ગ છે. પછી તે રાજા હોય કે રંક હોય !
૦ ભગવાનના દર્શન-પૂજન કરે પણ ભગવાન એળખવાનું મન થાય નહિ, ભગવાનની આજ્ઞા સમજવાનું પણ મન થાય નહિ તે સમજવું કે, હજી સંસારમાં ભટકવાનું ઘણું બાકી છે.
૦ ભગવાનને સેવક બને તેને પુણ્યથી મલતી પણ સંસારની સારામાં સારી સામગ્રી આત્માનું ભૂંડું કરનારી જ લાગે.
૦ મોક્ષની વાત ન કરે તે સાધુ પણ નહિ અને મોક્ષની ઈછા થાય નહિ તે શ્રાવક પણ નહિ.
2 શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાને માનવી તેનું નામ શ્રી જિન ભકિત ! તે માન્યતા મુજબ જીવન ઘડવાનો પ્રયત્ન કરે તેનું નામ ભકિત ભાવ !
- જે જનમાં મહાપણું હોય તે મહાજન કહેવાય. મોટું ટેળું હોય પણ તેનામાં જો મહાપણું હોય નહિ, તે તે મહાજન કહેવાય નહિ. એકમાં પણ જો મહાપણું હોય તો તે મહાજન કહેવાય. માટે જ મહામહોપાધ્યાય શ્રી થશે વિજયજી મહારાજાએ લાગ્યું કે-એકેડપિ શાસ્ત્રનીત્યા ય, વતતે સ મહાજન : !” શાસ્ત્રાએ ફરમાવેલી . જાતિ અનુસારે વર્તનારે એક પણ દેવ, તેય તે મહાજન કહેવાય.
૦ ધર્મથી તે વિષયા સક્તિ ઘટે અને વિશ્વ વિરાગ વધે ! ૦ ધર્મથી સંસારને રાગ ઘટે અને મોક્ષનો રાગ વધે.
૦ આજ્ઞા મુજબ ધર્મ કરનારને સંસારથી છોડાવીને મોક્ષને પમાડનારી ક્રિયાએની આડે જે પ્રમાદ આવતું હોય તે પ્રમાદ તે દુશ્મન જેવું લાગે.
ધર્મથી કષાયે વટે, આત્માના ગુણને પ્રગટાવવાનું આકર્ષણ વધે. છે જેમ જેમ જરૂરિયાત ઘટે, તેમ તેમ પાપ કરવાની જરૂરિયાત પણ ઘટે. પછી જેની જીવવાને માટે જરૂર નહિ. તેમાં ખર્ચ કરે નહિ'-આ નિર્ણય કરે અને યથા શક્ય અમલ કરે તે ઘણે સંયમ આવી જાય. તમે બધા જે આવા સંયમી બની જાવ તે તન નાં ઘર કેવાં ચાલે.