________________
පපදාපපපපපපපපපපපපපපපපපප
- કે રામ વનવાસ ઉં
- પૂ. આચાર્યપ્રવર શ્રીમદ્ વિજય કનકચ-દ્રસૂરીશ્વરજી મહારાજા seasocવવરરરરર૦૦૦
માયણ એ તે રત્નમય સુવર્ણ પાત્રોની ખાણ છે. માનવતાને સર્વશ્રેષ્ઠ આદર્શ જે રામાયણમાંથી આપણને જોવા-જાણવા મળે છે, તે અન્યત્ર ભાગ્યે જ મળશે :
કરી રામચંદ્રજીની અન્યય પિતૃનિષ્ઠા, લક્ષમણ તથા ભરતની પિતાના વડિલ બાંધવ પ્રત્યેની અદ્વિતીય ભકિત, આ બધું રામાયણમાંથી મળે છે.
તે કાલની સંસ્કૃતિ, સંયમ, સ્વાર્થ ત્યાગ કે સહિષ્ણુભાવ પર જ રચાએલી હતી, જે રામાયણના પ્રસંગે વાંચતાં-સાંભળતાં સહેજે જાણી શકાય છે. તેમાં યે રામચંદ્રજી જે રીતે સ્વયં વનવાસ જવા તૈયાર થાય છે, તે આખેયે પ્રસંગ અને તેની પૂર્વભૂમિકાનું વાતાવરણ તે પુણ્ય પુરુષનાં જીવનને તથા તે કાલના માનને પવિત્રતમ આ એ આપણને સમજાવી જાય છે, ને જીવનમાં માનવતાને મંગલ સંદેશ સુણાવી જાય છે!
પ્રવેશ પહેલો
કૌશલ્યાદેવીને હજુ સ્નાત્ર જલ પહોંચ્યું
નથી. એટલે પ્લાન મુખે-શેકવદને મહાસ્થળ : ઈવાકુવંશના રાજાઓની
રાણી બેઠા છે. એટલામાં પ્રિયંવદા દાસી રાજધાને અધ્યા નગરીમાં મહારાણી
ત્યાં આવે છે. ] કૌશલ્યાદેવીને મહેલ
પ્રિયંવદા-બા, આજે આપ આમ પાત્ર – મહારાજા દશરથ, મહારાણી ઉદાસીન કેમ છે? આપનાં મુખ પર કૌશલ્યાદેવી, કાસી પ્રિયંવદા, વૃદ્ધ કંચુકી. શોકની છાયા કેમ જણાય છે ?
[ પિચય ? ઇવાકુ વંશના મહા- કૌશલ્યા-બહેન શું કહેવું? કેને રાજા દશ વચ્ચે રાજધાની અયોધ્યાનગરીમાં કહેવું? આ સંસારમાં મારા જેવું નિભંગી ધર્મ મહેસવા માંડે છે. નગરીના જિન- કેણ છે? જેને ! રાજકુલમાં દરેકે દરેક મંદિરમાં સ્નાત્ર મહોત્સવ ઉજવાઈ રહ્યો આજે કે આનંદ માણે છે જયારે હું છે. શાંતિનાવનું પવિત્ર જળ મહારાજાએ કેવી હીનભાગ્ય છું કે પ્રભુનું સ્નાત્રજળ અંતાપુર રાજરાણીઓને પહોંચાડવા પણ મારા ભાગ્યમાં નહિ. માટે સેવ ને મેકલ્યા છે. અન્ય રાણીઓને પ્રિયંવદા- બા, આવું ન બોલે ! નાત્રજ પહોંચી જાય છે. પટ્ટરાણી સમગ્ર સંસારમાં આપના જેવી પુયાઈ