________________
શા મા
27
યાત્રીકા આવેલ
હાસમપુરા તીથ . અત્રે પૂ. આ. શ્રી વિ જિનેન્દ્ર પૂ. મ. આદિની નિશ્રામાં પાષ દશમીની આરાધના થઇ વદ ૧૦ ના મેળા થતા ૫-૬ હજાર આખા દિવસ જિનપૂજા ભકિતની મસ્તિ રહી, યાત્રિકાનું સાધર્મિક વાત્સલ્ય ઇદાર જૈન સંઘ તરફથી થયુ પંચ કયાશુક પૂજા અર્શકકુમાર જૈન ઉન ત૨ફથી માવાઇ પ્રતિમા પ્રાચીન છે અને નામ પ્રમાણે અલૈકિક છે. તીર્થાંના વિકાસની યેાજના વિચારાય છે..
શ્રી
ઉજ્જૈનમાં વદ ૩૦ પૂ. શ્રી ફ્રીંગ જ ધારતા શ્રી રાજકુમાર બાંઠીયાન ત્યાં પ્રત્ર”ન અને સઘ પૂજન થયું. બાદ સુરણા પેલેશ શ્રી નરેન્દ્રભાઈ સુરાણા તરફથી ખેડવાજા સહિત ત્યાં પધાર્યા. ત્યાં પ્રવચન
યુ તથા સંઘ પૂજન અને પધારેા સૌની રામિક ભિકત કરી. સુક્ર ૧ ના પણ લેશમાં પ્રવચન અને સ ંઘપૂજન તથા સને ચા-પાણી કરાવ્યા.
સુદ ૪ મંક્ષી પધારતાં બેન્ડવાજા સાથે સામે યુ' તથા ગહુ'લીએ ખૂબ થઇ ત્યાં પ્રવ ને! થયા. સુદ ૫ ના કનાસીયા દન માટે પધારતા ઘણી ગહુ લીએ વિ. કુઇ સુદ ૬ ના ટાંકખૂ પધારતાં સામ યુ' તથા પ્રવન થયું પ્રવચનમાં છગનલાલ ખીમજી ક (નાઇરોબી) તથા રામ લક્ષ્મણુ
in in
મારૂં થાન તથા કલ્પેશભાઇ (ટાંક) તરફથી સંઘપૂજન થયા.
દેવાસ પધારતાં ખેડવાજા સાથે
સામૈયુ પ્રવચન લાડુની પ્રભાવના થઈ બીજે દિવસે પ્રવચન અને ચમેલીમેન તરફથી સંઘ પૂજન થયું. ઉજજૈન ટાંક દેવાસ વિ, ચામાસા માટે ખૂબ વિન'તી કરી પૂ શ્રી પેષ સુદ ૧૩ ઇદાર પધાર્યા છે.
પુના – ટી.બર માર્કેટ મધ્યે શ્રી મનમેાહન પાનાથ દેરાસરે પૂ. તાનિધિ આ. ભ. શ્રી વિજય લલિત શેખર સૂરીશ્વરજી મ. અદિની નિશ્રામાં શ્રીમાન ચુનીલાલજી હુકમાજી સંઘવીના શ્રેયાર્થે તથા શ્રીમતી રતનબેન હુકમાજીના સુકૃતના અનુમેદનાથે તેમના પિરવાર સ`ઘવી રામલાલ વીરચ`દજી સધી મણિલાલ ચુનીલાલજી સ'ધવી હીરાલ લ ચુનીલાલજી સંઘવી છગન - લાલ વીરચંદજી તરફથી પેષદશમી આરાધના, સાત છે।ડનું ઉજમણુ તથા સિદ્ધચક્ર પૂજન, ૧૦૮ પાર્શ્વ નાથ પૂજન ગૃહશાંતિસ્નાત્ર સાથે અઠ્ઠાઇ મહે।ત્સવ માગ. વદ ૯ થી પેષ સુદ ૨ સુધી ઉજવાયા હતા. સુદ ૨ “ ના સાધર્મિક વાત્સલ્ય કર્યુ હતુ..
સાલાપુર પૂ. આ. શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન પૂ મુ. શ્રી પૂર્ણ ચ`દ્રવિજયજી મ. આદિની નિશ્રામાં મેતીલાલજી ગુલામચંદજી શાહના