________________
૬૫૮
: શ્રી જૈન શાસન (અઠવાડિક) વિષયના વિરાગ વિના, કષાયના ત્યાગ વિના, ગુણના રાગ વિના, ગુણ પદા કરનારી ક્રિયાઓમાં અપ્રમાદ આવ્યા વિના મેલા સાધક ધર્મ સધાય જ નહિ. તમે આ બધા વિષયના વિરાગી છે કે રાગી છે? વિષયે ભગવે છે પણ તે વિષયો ભેગછે વવા ગમે છે કે છોડવા ગમે છે ? છે – વિષયના ભોગવટામાં સુખનો અનુભવ થાય છે માટે ભોગવવા ગમે છે, { ઉ૦- ધર્મ કરતાં દુઃખને અનુભવ થાય છે માટે નથી કરતા?
મને માટે ધર્મ કરનારને જે સુખ હોય છે તે મોટા અબજો પતિને ય નથી તે છે હેતું ! ધમી જીવ સતેજી-સારો હોય છે. જ્યારે આજના શ્રીમંતે તે માટે ભાગે છે 8 લુચ્ચા–પાપી-જુઠ્ઠા છે. જેમ જેમ પૈસાવાળે થાય તેમ તેમ અનિતિર બને, મહારંભી છે 8 બને અને ઘણા ઘણુ પાપ કરે. કાંઈ સમજાય છે કે ખાલી ફેંકાફેંક કરો છો? છે શ્રાવક ધંધાને ખરાબ માને, કરવા જેવો ન માને. છતે પૈસે ધધ કરે તે માને છે છે કે-લેમીયે , મહાપાપી છું.” ધમી માણસ સુખી હોય તે ઉપાશ્રયમાં વધારે આવે છે કે પેઢી ઉપર વધારે જાય? “શ્રાવકને પહેલે સંસાર પછી ધર્મ તેમ જે સાધુ પણ છે B કહે તે ધર્મની મહત્તા કે સમજાવશે? ધર્મ કઈ રીતે સચવાશે? તમને જેલ 8 પૈસાને, મોજમજાને ખપ છે એટલે મને ખપ નથી. ધમને ખપ ન હોય તે છે. છે લુચ્ચા-લફંગા હેય પણ સારા હોય નહિ. સંસારમાં રહેનારને સુખ- ૧
સંપત્તિની જરૂર પડે તે પણ તે નીતિમાગે આવતી હોય તે લે. સંસારમાં રહેનાર છે છે ધર્મને માનનારે હોય તે તેનું ઠેકાણું પડે.
આગળના તે રાજાઓ પણ સારા હતા. બધા માં જે સારો દેખાય તેનું નામ છે છે રાજા. રાજા કદી ખૂટાં કામ કરે નહિ. તેમાં જે ખરાબ હેય તેની વાત જુદી. તમે ?
સારા રાજાઓને ઊઠાડયા, ગાળો દીધી. તે રાજાઓએ જે અનીતિ નથી કરી તેના કરતાં તે અનેકગણી અનીતિ તમે કરો છો. દેશી રાજાઓ તે સાધુઓ આગળ હાથ જોડીને ઊભા ? રહેતા હતા. સાધુઓને માથે રાખી ચાલતા હતા. સાધુઓને ઉપદેશ પણ સાંભળતા ન છે હતા અને શકિત આવે તે અમલ પણ કરતા હતા. મેં નજરે જોયેલી વાત છે કેR પરમ શ્રધેય પૂ આ શ્રી. વિ. કમલસૂરીશ્વરજી મહારાજાનું સામૈયું ચાલતું હતું. તે છે, 8 તળાવ પાસેથી જઈ રહ્યું હતું ત્યાં માછલા પકડાતા હતા. તે જ વખતે પૂ આચાર્યદેવે ? 6 સામેયું ઊભું રખાવીને ગામના ઠાકરને કહ્યું કે- તારા ગામમાં આવું ચાલે છે? | છે ઠાકોર કહે હવે આજથી પાટીયું લાગી જશે. આ કામ બંધ થઈ જશે આજે આ રે. જે રાજા મળે? આજના રાજાએ સાધુઓનું તે માનતા નથી પણ સાધુઓને સલાહ આપી જાય છે,