________________
Regd No. G-SEN-84
શ્રી જૈન શાસન (અઠવાડિક) ඇපපපපපපපපපපපපපපපපපපපපප
OPસ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજ
છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦d
૦
૦
9. બંધનમાં પડેલ છૂટવાની ઈરછા વાળો હોય, કાદવમાં ખૂપે બહાર નીકળવાની છે. ઈચ્છાવાળો હોય તેમ શ્રાવક સંસારથી છૂટવાની ઈચ્છાવાળો હેય.
0. 0 શ્રાવક વિરાગી જ હોય છતાં રાગ થઈ જવાની સંભાવના છે. તે પણ જ્યારે જ્યારે તું
રાગ થાય ત્યારે રાગને કાઢી નાખે અને વિરાગને સાચવે. પણ રાગને પિષવાની મહેનત ન કરે જેથી વિરાગ જીવતેને જાગતે રહે. શ્રાવક અને ગુણસંપન્ન હોય. માર્ગાનુસારીના- ધર્મોપદેશ સાંભળવાની લાયકાતના આ પાંત્રીશ ગુણ તે હોય જ. શ્રાવકપણુના પણ એકવીશ ગુણ હોય અને સાધુપણાંના
પણ સોળ ગુણની તેના પર છાયા પડતી હેય કેમકે તે સાધુ થવા જ તરફડતે હોય. આ * ૦ ધર્મનાં ફળ પક્ષ માને અને ધનનાં ફળ પ્રત્યકા માને તેનું નામ નાસ્તિક. . આ છે. જેને હવે ધર્મ વચ્ચે હોય તે દરિદ્ધી હોય તે ય સુખી. અને જેને હૈયે ધર્મને ૬ છે હેય તે અબજોપતિ પણ દુખી ! 0 ધર્મનું ફળ તે પ્રત્યક્ષ જ છે ! કેમકે ધર્મ હત્યામાં આવ્યું એટલે આત્માને શાંતિ 0
થઈ જાય જ્યારે ! પૈસે મળ્યા પછી પણ ભોગવી શકે કે નહિ તેમાં શંકા ! કેમકે 0. 0 પૈસો તે પુણ્ય હોય તે જ ભગવાય. 0 ૦ રોજ સાંભળનાર જે વિચાર ન કરે તે સમજ આવે નહિ. સમજ આવે નહિ તે છે તું શ્રદ્ધા થાય નહિ. શ્રદ્ધા થાય નહિ તે સારાં કામ કરી શકે નહિ. અને આ જનમ છે
તે પૂરો થઈ જશે અને ઈચ્છા હોય કે ન હોય દુર્ગતિમાં જ જવું પડશે. તે ૪ ૦ ધર્મનું આરધન હૈયાના અઘમને-પાંપ વાસનાઓને કાઢી ધર્મને સ્થાપન કરવાનું છે જ કરવાનું છે. તે જ આત્મધર્મ પેદા થાય. છે. તમે પણ દુખથી બચવા અને સુખ મેળવવા કરે છે, માટે તમને ધર્મ ફળ ? 0 નથી થમ તે આત્મ સ્વરૂપ પેદા કરવા કરવાને છે. આત્મ સ્વરૂપ પેદા થયા પછી 9 છે જે સુખ છે, તે સુખ પૈસામાં નથી.
૦
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ના ૨૪૫૪૬