SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ - ૬૩૦ : શ્રી જૈનશાસન (અઠવાડિક) મસ્તીથી તેઓ ઉન્માર્ગનું સંચાલન કરતા વવાને તેમણે ભગીરથ પ્રયાસ કર્યો છે. રહે છે. મુગ્ધજીને છેતરવામાં કદાચ તેઓ સફળ જે પુસ્તક ઉપર આપણે વિચાર કર- બન્યા હશે ? પણ અફસેસ, બુધજીવોની વાને છે તે પુસ્તક પણ કૂડાં-તરકટી બુદ્ધિભેદ કરવામાં તેઓ સરીયામ નિષ્ફળ આલંબનથી ખદબદે છે. મુગ્ધ અને બન્યા છે. મને પૂછતા હો તે હું કહીશ કે આમાં ભાગ લેવાઇ જવાને છે. આ પુસ્તક આ પુસ્તક ફકત મુગ્ધજીને ભ્રમમાં ના સકળ શ્રી સંઘ સાથે ખતરનાક ભેદી ચાલે તેવું છે. અમને કશે ભ્રમ પેદા થત રમી રહ્યું છે. પુસ્તકના નામ ઉપરથી તે નથી. લેકે એમ સમજે છે કે આમાં ધાર્મિક પુસ્તક ખોલતાંની સાથે શરૂઆતમાં જ વહીવટ અંગે વિચારણા કરવામાં આવી તમને એક શ્રેષ્ઠ ગડું નજરે ચઢશે. હશે ? પણ ના આમાં ધાર્મિક વહીવટને “જિનેશ્વરદેવના દેહની પૂજા માટે મળતુ વિચાર કરવા કરતા ધાર્મિક વહીવટને જે દ્રવ્ય તે પૂજા દેવદ્રવ્ય કહેવાય. પરવટલાવવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યું મામાની સામે જે ભંડાર રખાય છે તેમ આ પુસ્તકનું ખરૂં નામ “ધાર્મિક વહીવટ આ હેતથી ભકતજનો પૈસા નાંખતા વિચાર” નહિ, પણ “ધર્મિક વહીવટ છે. દેરાસરમાં દર્શનાદિ કરવા જાવ ત્યારે વટાળ” છે, તમારામાંના મોટાભાગના માણસે ભંડારમાં આજ સુધી શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય પૈસા નાંખતા હશો. આ તમારા અંતર્યામી સુવિહિત પરંપરાને અનુસરીને ચાલતા લેખકશ્રીએ તે તમારું અંતર વાંચીને કહી ધાર્મિક વહીવટને ઝનૂનપૂર્વક વટલાવવાના દીધું કે તમે લેકે ભગવાનની પ્રતિમાની ભૂતપૂર્વ (ના, આ અભૂતપૂર્વ પ્રયાસ નથી.) પૂજા કેસર વગેરેથી થતી રહે માટે તમે પ્રયાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. પુનર- ભંડારમાં પ નાંખે છે ! પણ હું તમને વતન કરનારા આ વિદ્વાને એક સમયે જ પૂછું છું કે તમે કયા આશયથી ભંડાએને જ વિરોધ કરતા હતા. આજે તેઓ રમાં પૈસા નાંખે છે ? મતિભ્રમ કે ચિત્તભ્રમને ભોગ બન્યા છે. | શું તમે લોકો ભગવાનની પૂજાના ભ્રમિત અવસ્થાના કારણે તેઓ કઈ દિશામાં બે લાવી શકાય તે માટે ભંડારમાં પૈસા જઈ રહ્યાં છે તેની તેઓને ખબર નથી. નાંખો છે ? તમારા હૃદયના આશયને તે કદાચ એ દિશા તેમને ઇષ્ટ પણ હેય ? તમે જાણી શકે છે ને ? ભગવાનની સંબોધપ્રકરણ નામના ગ્રન્થરનના સામે રાખવામાં આવતા ભંડારના પૈસાથી નામે લેખકે અફલાતૂન ગપ્પાબાજી ચલાવી જે ભગવાનની પૂજા દ્રવ્ય લાવી શકતા છે. આ પુસ્તકમાં એકનાં એક ગપાને હોત તે પૂજાની સામગ્રી લાવવા માટે વારંવાર દેહરાવીને ગપાને સાચુ બના- અલગ પૈસા ભેગા કરવાની જરૂર જ કયાં છે ?
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy