SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ wલાદેશદ્વાર આeી વિજયભરીજી મહારાજની છે - - 21W grouue eu vou exo Relo PRU Y21120347 . તંત્રીઓને પ્રેમચંદ મેઘજી ગુઢકા ૮jલઇ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ શાહ (જટ) ટેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ (૧૩૦૮e અજાયેદ ભી રુઢ%, } (ાજ જ8) RES • કવાડિક • "ઝાઝારા વિરzi 8, શિવાય ચ મારા ઘ N . - - - - - - વર્ષ૬] ૨૦૫૦ માગસર વદ-૩૦ મંગળવાર તા. ૧૧-૧-૯૪ [અંક ૨૨]. - -: મોક્ષના ઉપાયભૂત ધર્મ : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મહારાજા પ્રવચન-પાંચમું (ગતાંકથી ચાલુ) જલ્થ યં વિસય વિરાઓ કસાય ચાઓ ગુણેમુ આશુરાઓ કિરિયામુ છે અપમાઓ સે ધમ્મ સિવસુહેવાઓ.” અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓએ આ ધર્મશાસન સ્થાપીને મોક્ષમાર્ગ સ્થાપ્યો છે. જેને મે.ક્ષ જ ન જોઈતું હોય તેને આ ધર્મશાસન ગમે ? જેને મેક્ષ જ ન રૂચત હોય, સંસારમાં જ મજા આવતી હોય તે ધર્મને આરાધક કહેવાય ખરો ?? આપણે બધા જેન ધમી છીએ. ભગવાનના શ્રી સંઘમાં અમે સાધુ-સાવી છીએ, તમે ! શ્રાવક-શ્રાવિકા છે. શ્રી સંઘને પણ સાનિઓએ પચ્ચીસમા તીર્થંકર કહ્યો છે. શ્રી તીર્થંકર પરમાત્માઓએ જે કહ્યું તે જ કરવાની ઈચછા તેમની હેય પણ બીજી ઈચ્છા ન હોય તે જ તે પશ્ચીશમે તીર્થકર છે. ધર્મને પામેલા જીવને આ સંસાર કે લાગે ? ચક્રવર્તિ પણું, ઇન્દ્રપણું પણ મળ્યું હોય તે ય આ સંસાર ગમે ખરો ? નવમા છે વેક સુધી મિથ્યાષ્ટિ જીવે જઈ ! છે શકે છે પણ પાંચ અનુત્તરમાં તો સમકિત વિના જવાતું નથી. સર્વાર્થસિદ્ધના દે તો નિયામાં સમ્યગ્દષ્ટિ જ હોય. એકાવતારી હોય. તેઓ પિતાને કાળ ધર્મ-ચિંતામાં જ પસાર કરે છે છે. ત્યાં સુખ ઉત્તમોત્તમ હોય છે પણ તે સુખ તેઓને જરાપણ ગમતું નથી. તેઓ માને ૧ કે-મને તેત્રીશ સાગરોપમની જેલ મલી છે. અહીં ભગવાનના કલ્યાણકાદિ મહેસ કે ચાલતા હોય, ભગવાન દીક્ષા લેતા હોય તે જોઈ નાચી ઊઠે છે. તેને થાય કે-અમે રહી - - -
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy