SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ – અંક ૧૭ , 9- ર-૩ ; , ૫૦૩ આ મર૭૨ જેવા રાંકડાસનિકોને હણ- ઈન્દ્રને હું છોડી દઈશ. પણ જે તે હું કહું વાથી શું ? આમ બેલતે રાવણ ભુવના- તેમ હમેશા કરશે તે. તેણે . • લંકાર નામના હસ્તીરત્ન ઉપર આરૂઢ થયે “આ લકા નગરીને તેણે પ્રત્યેક કાણે યુદ્ધ માટે ધનુષ ઉપર બહુ ચડાવીને શર- ગ–કાષ્ટ વગરની શુદ્ધ કરવી પડશે. રોજ સંધાન કરતે વિદ્યાધરેવર ઈ-દ્ર પણ સજજ સવારે સુગંધિજળ વડે આખી નગરીને બનીને રાવણ હાથી ઉપર ચડીને રાવણ સિંચવી પડશે. માળીની જેમ જાતે જ સાથે સંગ્રામ ખેડવા આગળ ચાલ્યા. પુપ ભેગા કરીને અને ગૂંથીને દેવપૂજાદિ બને મહારથીના 'હાથીઓ સૂંઢથી સમયે પહોંચાડવા પડશે.” એકબીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. એક. આવું કામ કરે તે તારે પુત્ર ફરી તેનું બીજા દંતશૂળના ઘા કરી કરીને જાણે રાજય ગ્રહણ કરે અને મારી મહેરબાનીથી અગ્નિના તણખા ખેરવા લાગ્યા. ખુશીથી જીવે.” ઈન્દ્ર અને રાવણ પરસ્પર શલ્યથી, સહઆરે પુત્રની મુક્તિ માટે પુત્ર આવી બાણથી, મુદગરથી એકબીજાને પ્રહાર કરવા શરતનું પાલન કરશે. તેમ સ્વીકારી લીધું લાગ્યા. બને મહાવીર્યશાલી એકબીજાના અને રાવણે પિતાના બંધુની જેમ સકારીને શસ્ત્રોને તેડવા લાગ્યા. કેઈ કેઈને મચક ઈન્દ્રને કારાવાસમાંથી મુક્ત કર્યો. આપતું નથી. મંત્રાઓના પ્રયોગ કરી કરીને મુકત થયેલે ઈન્દ્ર રથનુપુર નગરમાં બને એકબીજાને હંફાવવા લાગ્યા. પશુ સાવ ઉદાસ-ઉદાસ રહેવા લાગ્યો કારણ કેકેઈ નમતું જોખતું નથી. તેજસ્વિનાં હિ નિસ્તેજે મૃત્યુતિ આખરે છળને જાણકાર સવણ કૂદીને સહમ તેજવીઓને તેની હાની સીધે જ એ રાવણ હાથી ઉપર ચડી બેઠો. ખરેખર મૃત્યુ કરતાં પણ અતિ દુ:સહ મહાવતની હત્યા કરી નાંખીને ઈન્દ્રને થઈ પડે છે. ' હાથીની જેમ બાંધી દીધે. નીચેથી એ રાવણ ચાલ્યા આવે ! હાથીને ચારેબાજુથી રૉનિકે એ ઘેરી લીધા. એક વકીલે તેની ઓફિસ ઉપર એક . એ રાવણ સાથે જ ઈદ્રને રાવણ પોતાની બોર્ડ માર્યું હતું. તેમાં સુંદર મઝાનું છાવણીમાં લઈ ગયા. વિદ્યાધરની ઉત્તર- કે લખાણ હતું, દક્ષિણ બને શ્રેણીના રાજા બનેલે રાવણ જયાં ઈચ્છા હોય ત્યાં રસ્તો છે, ઈન્દ્રને લંકામાં લાવીને પક્ષીની જેમ કારા જ્યાં રસ્તો હોય ત્યાં કાય છે, વિસમાં પૂરી દીધે. જ્યાં કાયદો હોય ત્યાં છટકબારી છે પુત્ર ઈન્દ્રને છોડાવવા પિતા સહસ્ત્રાર અને જ્યાં છટકબારી છે ત્યાં હું છું લંકા આવ્યા અને રાવણ પાસે પુત્રવિણા- તમે ચાલ્યા આવે છે તેમ દઢ વ્રતધારી ની માંગણી કરી. ત્યારે રાવણે કહ્યું કે- પાપથી બચે. -રાજેશ ગુલાબવાડી
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy