________________
( અનુ. ટાઈટલ ૨ નું ચાલું ) ૧-સમ્યકત્વ-સમકિતની કરણી, ૨-વિરતિ, ૩-અપ્રમાદીપણું, ૪-અકસાયીપણું છે અને પ-અગી પણું.
૦ “એકદમ નીચેના લેકાંતથી તે સાતમી નારકીના ઉપરના તળ પર્યત એક છે { “રજજુ’ થાય. એવી રીતે સાતે નારકીના ઉપર ઉપરના દરેક તળ સુધી ગણતાં સર્વ છે મળીને સાત “રજજુ થાય. રત્નપ્રભા નારકીના ઉપરનાં તળથી પહેલા બે દેવલોકના છે { વિમાનો આવી રહે ત્યાં સુધી આઠમી રજુ થાય, ત્યાંથી ચેથા મહેન્દ્ર દેવલોકને અંત 8 છે આવે ત્યાં સુધી નવમી રજજુ થાય. ત્યાંથી છઠ્ઠા લાંતક દેવકના અંત સુધી દશમી છે. B રજુ થાય. ત્યાંથી આઠમા સહસ્ત્રાર દેવકની સીમા સુધી અગિયારમી રજજુ થાય અને ૨ છે ત્યાંથી બારમા અચુત દેવકની સીમા પૂરી થાય ત્યાં બારમી રજજુ પૂરી થાય. ત્યાંથી છે. તે દી વેકને છેડે તેરમી અને લેકને અંતે ચૌદમી રજજુ પૂર્ણ થાય.” આ અભિપ્રાય શ્રી ?
આવશ્યક સૂત્રની નિયુકિત અને ચૂણિ તથા સંગ્રહણી વગેરેને છે. છે જ્યારે શ્રી ભગવતી ત્ર વગેરેને અભિપ્રાય ધર્મો નારકીની નીચે અસંખ્ય યજન છે # મૂક્યા પછી લેકને મધ્યભાગ આવે છે તેથી તે જગ્યાએ સાત રજજુ પૂર્ણ થાય છે. આ છે. વળી યોગશાસ્ત્રની વૃત્તિને અભિપ્રાયે તે સમભાગ પૃથ્વીતલથી તે સૌધર્મને ઈશાન 8 છે દેવલોક સુધી દેઢ ૨જા, સનતકુમાર અને મહેન્દ્ર દેવલાક સુધીમાં અઢી રજજુ, બ્રાન છે દેવલોક સુધીમાં સાડા ત્રણ રજ, અમ્યુ દેવલોક સુધીમાં પાંચ જજુ, રૈવેયેક સુધીમાં છ રજુ અને લેકાન્ત સુધીમાં સાત રજજુ થાય છે.
શ્રી જીવાભિગમ સૂત્રને વિષે પણ સૌધર્મ-ઈશાન આદિ સૂત્ર વ્યાખ્યાનમાં બહુ 4 રામભૂભાગથી ઉપર ચંદ્ર-સૂર્ય-પ્રહ-નક્ષત્ર અને તારાઓ મૂકી ઘણુ ક્રોડ-અસંખ્યાત { યોજન જઈએ ત્યારે દેઢ રજજુ થાય છે એમ કહ્યું છે.
, શ્રી લેકનાલિ સ્તવમાં પણ સૌધર્મ દેવલેક સુધીમાં દેઢ, મહેન્દ્ર સુધીમાં અઢી, છે [ સહસ્ત્રાર સુધીમાં ચાર, અચુત સુધીમાં પાંચ અને લેકાતે સાત રજુ થાય છે એમ
- જેવો ભાવ તે કમબંધ :जं जं समये जीवो, आविस्सइ जेण जेण भावेण ।
सो तंमि तंमि समये, सहासहं बंधए कम्मं ।।
જીવ જે જે સમયે જે જે ભાવ વડે આવેશમાં આવે છે, તે તે સમયે તે જીવ છે ને શુભાશુભ કમને બાંધે છે.