SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ - છે આવશ્યક અને જૈનોના કર્તવ્યો. -શાહ કાંતિલાલ ડાહ્યાલાલ-સુરેન્દ્રનગર * આવશ્યક એટલે એવેશ્ય-કરવા યોગ્ય (૫) કાત્સા -દેહને ઊત્સગ કરવો નિત્ય કર્મ, અથવા શ્રાવકની નિત્ય ક્રિયા ત્યાગ કરે એટલે તે સંબંધી બાહ્ય વ્યવ : સાય મંદ પાડી, અંતરથી આત્મ જાગૃતિ (૧) સામાયિક-બે ઘડી સુધી સ્થિર ચિત્તો કરવી તે સ્થિર આસન ઉપર સમતા રાખી શાંત" પરચકખા (૬) પચ્ચકખાણ-સ્થલ પદાર્થોને ભેગ જગ્યામાં, આત્મિક જાગૃતિ કરવી તે. અલ્પ કરવાં, તદન બંધ કરવા અને બની એમાં અભ્યાસ તવ ચિંતવન, ધ્યાન શકે તેટો ત્યાગ ભાવ કરવો તે, . અને જાપ ઈત્યાદિ ક્રિયામાંથી પિતાની શક્તિ, - આ છ આવશ્યક સર્વે જેનેએ અવશ્ય પ્રમાણે કર્તવ્ય છે. કરવાનાં છે. શાસ્ત્રપ્રણીત છે, પરમાત્માના (૨) ચતુવિશતિ જિન સ્તવન -જગત મુખથી નિર્દિષ્ટ થયેલાં છે અને સ્વતઃ ઊપર મહાન ઉપકાર કરનાર, મહાપ્રભાવક નિર્દોષ છે. પરમાત્માની નામાદિરૂપે સ્તુતિ. * વળી એ પોતે નિર્દોષ છે એટલું જ (૩) વંદન:-ગુરૂ વગેરે વડિલપુરુષનું છે વંદન કરવું. 3 નહિ પણ ભવોગ મટાડવા માટે ઔષધ . (૪) પ્રતિક્રમણ -આખો દિવસ કે રાત્રિ રૂપ છે , સંબંધી, અગર પંદર દિવસ, ચાર માસ ઔષધ ખાવાથી જ વ્યાધિને નાશ થાય કે વર્ષ સંબંધી કાર્ય, ઊચાર કે ચિંતા છે, માત્ર નામ જાણવાથી કામ થતું નથી, વનથી થયેલ દે, ફરમાવેલ કાર્યો અને એવી જ રીતે આવશ્યક રૂપ ઔષધ ખાવાઅનુમદલ અપવતને સંબંધી દો માટે થીજ ભવરે ગ મટે છે. અંત:કરણથી પશ્ચાત્તાપ, નહિ કરવા સંબધી, આવશ્યક ક્રિયાની બહુ જરૂર છે, તેનાથી વિચાર કરવા જોઈએ, તે ન કર્યો હોય તે આમા બહુ નિર્મળ રહે છે, “જૂનાં પાપ સંબંધી વિચારણા એ સર્વથી વધારે અંશે અંશે છોડી દેતે જાય છે, નવીન ઊપગી આવશ્યક છે. ગ્રહણ કરતો નથી, તેથી તે ધર્મ સન્મુખ એને હેતુ બતાવતાં શ્રાવક–પ્રતિક્રમણ રહે છે અને તેની આંતર વૃતિ જાગ્રત રહે છે. સૂત્રમાં કહે છે કે નિષેધ કરેલાં કાર્ય કર્યા દેવપૂજ, ગુરૂસેવા, સ્વાધ્યાય સંયમ, . હેયઆદેશ કરેલાં કાર્યો ન કર્યા હોય, તપ અને દાન એ ગૃહસ્થના છ કાર્યો દિવસે . જીવાદિક પદાર્થો પર શ્રદ્ધા ન કરી હોય દિવસે કરવાના હોય છે. એમ શ્રી શ્રેયાંસનાથ અને ધર્મ વિરૂદધ પ્રરૂપણા કરી હોય તે જિનેશ્વરે શ્રી શત્રુ જય ૫ર સમવસર્યા ત્યારે સર્વનું ક્ષમાયાચન કરવું એ પ્રતિ ક્રમ છે. પ્રભુ ભવ્ય જીને પ્રતિબંધ કરવા માટે દેદી
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy