________________
';
જ્ઞા ન ગ ણુ–ગ ને
;
–પ્રજ્ઞાંગ 4
:
૦ દશ પ્રકારનું મિથ્યાત્વ :
૧-ધ સધમ્મસન્ની, ર–અમે ઘમન્ના, રૂ-૩મો મામો, ૪–ો છે { ઉમા, લસણ અન્ના , દુ–સાહૂ સાદુન્નો, ૭-ળવે બગીવાં , 8 ८-अजीवे जीवसन्ना, ९-मुत्ते अमुत्तसन्ना, १०-अभुत्ते मुत्तसन्ना.
૧-ધર્મમાં અધમ બુદ્ધિ, ૨-અધર્મમાં ધર્મ બુદિધ, ૩–ઉન્માર્ગમાં માર્ગ બુધિ, છે ( ૪-માર્ગમાં ઉભાગે બુધિ, પ-સાધુમાં અસાધુની બુધિ, ૬-અસાધુમાં સાધુની બુદિધ, છે ૭-જીવમાં અજવબુધિ, ૮-અજીવમાં જીવબુદિધ, ફક-મૂત્તમાં અમૂર્ત બુદિધ અને ૧૦ અમૂર્તમાં મૂર્તબુધ્ધિ.
૦ પાંચ કારણેથી જીવ ચિકણ કમને બાંધે છે.
पंचहिं ठाणेहिं जीवा दुल्लहबोहियत्ताए कम्म पकरंति, तं जहा-अरहंतागं। मवन्नं वदमाणे १, अरहंतपन्नत्तस्स धम्मस्स अवन्नं वदमाणे २, आयरियउवज्झागाBणामवन्नं वदमाणे ३, चाउवन्नसंघस्स अवनं वदमाणे ४, विविक्कतवबंभचेरणं । देवाणं अवन्नं वदमाणे ५ ।'
પાંચ સ્થાને વડે જ દુર્લભ બધિપણાના કર્મોને બાંધે છે. તે આ પ્રમાણે-૧ શ્રી અરિહંત પરમાત્માના અવર્ણવાદ બલવા વડે, ૨-શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા ધર્મના અવર્ણવાદ બેલવા વડે, ૩-શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા મુજબ જીવતા શ્રી ? આચાર્ય ભગવંતે તથા શ્રી ઉપાધ્યાય ભગવંતના (ઉપલક્ષણથી શ્રી સાધુ ભગવંતોના પણ) અવર્ણવાદ બોલવા વડે, ૪–ભગવાનની આજ્ઞા મુજબ જીવતાં સાધુ-સાધવી, શ્રાવકશ્રાવિક રૂપ ચારે પ્રકારના શ્રી સંઘને અવર્ણવાદ બેલવા વડે અને, ૫-પૂર્વ ભવમાં 8 કરેલ વિવિધ પ્રકારના તપ અને ઉત્તમ બ્રહ્મચર્યના આચરણથી પ્રાપ્ત થયેલ દેવ પણું એવા સમ્યગ્દષ્ટિ દેના અવર્ણવાદ બેલવા વડે જીવ દુલભાધિપણાને પામે છે.
૦ શ્રી ઠાણુગ સૂત્રમાં પાંચ પ્રકારના સંવરના દ્વાર કહ્યા છે. 4 “વંજ સંવરારા ઉન્નતા તંગ-સમૂd , લવર ૨, સામાવો ૩, ઘ- 4 । सायया ४, अयोगया ५'
પાંચ પ્રકારના સંવરના દ્વાર કહ્યા છે તે આ પ્રમાણે- [ અનુ. ટાઈટલ ૩ ઉપર ]