________________
કવિતા ]
MORE THE EVER DENT
-: નૂતન વર્ષની મગલ હાવના :
રહી જે
શ્રી દીપાવલિકા એ પ્રકાશનું પર્વ છે. ખરેખર પ્રકાશ પેદા થાય તે આત્મામાં સભ્યજ્ઞાનની જયંતિ ઝળહળે એ આત્મા સાચા ખોટા વિવેક કરી, પેાતાના આત્માને ઉચ્ચપ`થે લઇ જાય છે. દીવાળી સમયે લેાકા ઘર આદિ સાફસૂફ કરી વ્યવસ્થિત કરે છે અને લેવડ-દેવડના હિસાબ ચૂકતે કરી વર્ષભરના નાટાનું સરવૈયું કાઢે છે. તેમ ધર્માત્માઓએ પણ પોતાની જાતનું યથા નિરીક્ષણ કરવુ જોઇએ અને આત્મામાંથી ધ્રુષા સવ થા દૂર થયા હોય, ઢાષાને બરાબર આળી તેનાથી ખચવાના પ્રયત્ન કરાતા હાય, પૂર્વ કરતાં દેષોમાં મંદતા આવી હોય અને આત્મિક ગુણાની સ’મુખ જઈ રહ્યા હોય તેને આનંદ પામવા જોઇએ જે ચી; વસ્તુ કે વ્યકિત, આત્માને નુકશાન કરનારા લાગે છે તે આત્મા તેનાથી કેટલા સાવધ રહે અને કયારેક અનિવાય પણે તેના ઉપયેગના પ્રસંગ પડે તે તે ાથી પૂરા સાવચેત રીતના તેના ઉપયાગ કરે છે તે સૌના અનુભવની વાત છે. તેમ આત્માને નુકશાન કરનાર દાષાથી ખરા .. કે—“હુ' આત્મા છું. હું અનાદિકાળના છું. લઈને મારા આ સસાર છે. તે જન્મ મરણાદિ રૂપ અભ્ય તર સસાર છે. જયાં સુધી અભ્ય་તરસ`સાર મૂળીયા ન હાલે ત્યાં સુધી બાહ્ય સંસાર ચાલુ જ રના નાશ માટે આ રાગદિને હું' મારા મિત્ર સમાન, તે જ મારા મોટામાં મોટા ભય'કર હિતશત્રુ છે. માટે જોઈએ. તે માટે દુનિયા પદાર્થો ઉપર ને માહ ઉત્તર કરવા જોઇએ, ક્રોધાદિ કષાયાને કાબૂમાં રાખવા જોઇ. દોષોના દહન અને આત્મિક ગુણ્ણાના અન માટે જ પ્રયત્ન કરવા જોઇએ. દશ દશ મ્યાન્ત દુર્લાભ એવા આ મનુષ્ય જન્મમાં એક માત્ર ધર્મની જ આરાધના કરવી જોઇએ. તે માટે ભગવાન શ્રી જિનશ્વર દેવાની પરમતારક આજ્ઞાઉપર બહુમાન અવિહડ પ્રાતં કેળવવી જોઇએ. ભગવાનના તારક ધમ ક્યારે ય પણ દુનિયાના પદાર્થોને ળવવા માટે કે તેની પુષ્ટિ માટે કરાય જ નહિ પણ માત્ર આત્મિક ગુણા મેળવવા અને આત્માના હિતને માટે જ કરાય. આ ભાવના રામેરામ અસ્થિમજાવી જોઇએ. દુનિયાના પદાર્થો (જુએ અનુ. ટાઇટલ ૩૯૬૬)
હંમેશા વિચારવુ જોઇએ પાદિકાલીન કમ સ’ચેાગને સ`સાર છે અને રાદિ રૂપ જોરદાર ઘા ન પડે, તેના ત્રાને છે. અભ્યંતર સ`સા પ્તજન સમાન માનું છું પણ
4
જ નાશ કરવા પ્રયત્ન કરવા ઇએ, માયા-મમતાના નાશ