________________
વર્ષ-૬ : અંક – ૧૧ : તા. ૧૯-૧૦-૯૩ ૪ – ૩૦ દિવસનો ભવ્ય મહોત્સવ– પ્રારંભ થયો જ પુજા, જાપ, આંગી,
કલકત્તા, ભવાનીપુર નગરે શ્રી મન- આરાધના ચાલુ રહેશે. શ્રી નવપદ્ આરાધક મોહન પાર્શ્વનાથ જિનાલય સંધમા મંડળ વિધિ તથા શ્રી અરિહંત આરાધક ચાતુર્માસ પધારેલ પૂજ્ય વિશ્વવિક્રમી ત૫ મંડળ સંગીત ભાવના કરશે. સાધક આચાર્ય ભગવંત શ્રી વરિષેણ શ્રી ઉપધાન મહાન તપને પ્રારંભ સૂરિશ્વરજી મ. સા. મુનિ શ્રી વિનયસેન આશો સુદ ૧૦ રવિવાર તા. ૨૪-૧૦-૯૩ વિજયજી મ. સા. આદિ ઠાણા-૪ તથા ના થશે. શ્રી નવપદ ઓળીની આરાધના પૂજય સદવીજી રવીન્દ્ર પ્રભાશ્રીજી મ. સા. થશે. આદિ ઠાણ-૩ ની પાવનનિશ્રામાં ચાતું- પૂજ્ય આચાર્ય ભગવંતની ૯૨ મી માસમાં તથા પર્યુષણ મહાપર્વમાં સુંદર એક દત્તી, એકધાન, ઠામ ચૌવિહારી આરાધના તપસ્યા થવા પામેલ છે. આયંબીલ તપ એળીની પૂર્ણાહુતિ નિમિત્તે
શ્રાવિકા ઉપાશ્રય, પાઠશાળા નિભાવ ફંડ, શ્રી. હેમતલાલ છગનલાલ મહેતા તથા કલ્પસૂત્ર, પારણુ વગેરેમાં દાન ગંગા વહેલ- શ્રીમતી વિનંદિનીબેન મહેતા પરિવાર ૩૦-૧. ૧૬-૩. ૧૧-૫. ૯-૭. ૮-૩૬ તરફથી જ્ઞાન-દર્શન ચારિત્રના આરાધના ક્ષીર-૭. મોક્ષદંડ-૪૬. ચૌ. પે બંધ-૩૫. ના ત્રણ એકાસણુ સહિત શ્રી. જિનેન્દ્ર ભક્તિ અક્ષયનિધિ-૧૫૦ આદિ તપસ્યા થયેલ છે. રત્નત્રયી મહોત્સવ થશે. પૂજ્યશ્રીના તેમના સાંકળી અઠ્ઠમ તપ ચાલુ છે, રથયાત્રા નિવાસસ્થાને પગલા થશે. સંઘ પૂજન તથા
ત્યપરિપાટી ના આકર્ષક વરઘોડા ચઢેલ, સાધાર્મિક-ભક્તિનું આયોજન કરવામાં પૂજ્યના પૂજન અનેક ઘરોમાં થયેલ. આવશે. 'પારણું, બહુમાન, નવકારશી જમણ થવા
હાવડા-શ્રી. એપાર્ટમેન્ટમાં પૂજ્ય મુનિ પામેલ.
શ્રી વાસેન વિજયજી મ. સા. તથા પૂજ્ય પૂજય આચાર્યદેવની ૯૨ મી એક- મુનિ શ્રી વલભસેન વિજયજી મ. સા. ની દત્તી એકધાનની ચૌવિહારી ઓળીની નિશ
નિશ્રામાં પર્યુષણ પર્વ આરાધના કરવામાં પૂર્ણાહુતી તથા ૫ આરાધના નિમિતે આવેલ ચઢાવા-ભકિત ભાવના સુંદર થયેલ. પૂજય આચાર્યદેવ શ્રી. સિધિ સૂરીશ્વરજી અખંડ જાપ, સામાયિક, અઠ્ઠાઇઓ થયેલ. મ. સા. ની ૩૫ મી તથા પૂજય આચાર્યદેવ
પારણું આરાધના અંગરચના સુંદર થયેલ શ્રી. મેઘસૂરીશ્વરજી મ. સા. ની પૂણ્યતિથી હતી. તથા પૂજ્ય સાધવજી મ. સા. ની ૬૨ મી ઓળી અનુમોદનાર્થે, ભકતામર પૂજન, સંતિકર પૂજન, ચિંતામણી પૂજન, સિદધચદ પૂજન સહ ૩૦ દિવસને ભવ્ય ઉત્સવ