________________
કથિGuી
મ
1
-
-
-
'विषयासुहेसु य रज्जइ, सो दोसो रागदोसाणं' “અનાદિથી જીવ વિષય સુખમાં રાગી થાય છે તે રાગ-દ્વેષને જ દેષ છે.' 8
જે વિષયસુખે અતિગેપનીય-લજજાર–નિંદનીય, બીભત્સક-જુગુપ્સનીય છે ? છે તેમ જાણવા–અનુભવવા છતાં પણ જીવ તેમાં જ આસકત બનતો હોય, તેમાં જ સુખ છે # માનતે હેય તે તે સંસારના સુખ ઉપર અતિ ગાઢ રાગ જ કારણ છે. જે જીવ ૧ જ મેહના કારણે આંધળો ન બન્યા હોય અને રાગાદિમાં જ સુખ ન માનતે હોત તો તેવી વિષમદશા કયારેય ન થાત. આ રાગાદિનું આમા ઉપર એટલું બધું પ્રબલ છે આધિપ્ય છે કે જીવ સાચું સમજી શકતો જ નથી. જન્મથી અંધ માણસને કદાચ 8.
જેટલું નુકશાન નથી થતું તેટલી ભયંકર પાયમાલી રાગાદિથી આંધળા બનેલા જીવોની છે છે થાય છે. આત્માને ગુણેની સન્મુખ નહિ થવા દેનાર અને પ્રાપ્ત ગુણેથી વિમુખ કરા- 8. વનાર જે કઈ દુષ્ટ પાપાત્મા જેવા હોય તે આ રાગાદિ જ છે.
સમર્થશત્રુ પણ જેટલું નુકશાન નથી કરતે તેનાથી કંઇગણ અધિક નુકશાન અનિ. , 8 ગ્રહિત–મેકાબુ બનેલા રાગ-દ્વેષ કરે છે. ગાદિને આધીન બનેલાની કેવી દયાજનક છે. છે સ્થિતિ થાય છે તે સૌના અનુભવમાં છે. રાગાદિ ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય ત્યાં 8 ૨ સુધી મેળવવાના અને ર અને પ્રાપ્ત થયા પછી તેના વિયોગ ન થઈ જાય તેની ચિંતા છે. છે જેની આધીનતા એક માત્ર ચિંતા વિના બીજું કાંઈ જ ફળ આપે તેમ નથી તે તેને
કયે પંડિતજન આધીન થાય? જે તેને જ આધીન થાય તે તેને પંડિતજન કંઈ છે રીતના કહેવાય! દુનિયામાં પણ કહેતી છે કે-“ભુખ ન જુએ એઠો ભાત, રાગ ન છે જુએ જાત-જાત” રાગાદિની પરવશતાથી જીવ કેવી કેવી આજીજી-ચાપલુસી–મથ્યા છે પોલીશ કરે છે તે તે સૌના અનુભવમાં છે. જ્યાં સુધી આ રાગ જ ભયંકર છે, મને છે નુકશાન કરનાર છે તેમ ન સમજાય ત્યાં સુધી સાચી સમજ આવવી સુદુર્લભ છે. માટે છે
જ જ્ઞાનીઓ કહે છે કે આ રાગાદિ ન હોત તે કેણ દુઃખને પામત! કોણ છે છે આ નાશવંતા-ક્ષણિક-અપાય બહુલ સુખેથી અંજાઈ જાત ! અને કેણુ મિક્ષને ન ! પામત !
માટે હે આત્મન ! આંતરચક્ષુઓના અજ્ઞાનના પડલ દુર કરી, ગાદિના વિપા- છે. છે કે વિચારી, તેનાથી મુકત થવા પ્રયત્ન કરીશ તે રાગાદિ જે શત્રુભૂત હતા તે જ છે સાચા મિત્રની ગરજ સારશે અને તેની જ સહાયથી તું તારી સિદ્ધિને નજીક બન વીશ. છે.
–પ્રજ્ઞાંગ ?