________________
અમાર્કારે પ્રવર્તનની ગુજરાતમાં જય
જૈન ધર્મના મહાપર્વ પશુસણ અંગે ગુજરાત સરકારે જીવદયાનું મહત્વસમજી હું દિવસ કતલખાના બંધ રાખવા નિર્ણય કરેલ તેને મઢન મર્ચન્ટ એસેાસીયને પડ કારતાં કાઢે તે બંધારણીય છે તેમ આદેશ આપતાં અહિં'સા અમારિ પ્રવનની જય થઈ છે શ્રી કુમારપાલ મહારાજાએ શ્રી પૂ હેમચંદ્ર સુ. મ. ના ઉપદેશથી ૧૮ દેશમાં અમારિ પ્રવત ન કરાવેલ તથા શ્રી અકબર બાદશાહે હિંદુસ્તાનમાં ૬ માસ કતલખાના દરેક જીવને જીવવાના અધિકાર છે કાય વાહી સંદેશ તા. ૧૫-૯-૯૩ના
બંધ કરાવેલ હતા હિ.સા એ કેઈના હકક નથી તેમના પ્રાણલેવાના અધિકાર કેાઇના નથી. કાર્ટની દૈનિકમાં આવી છે તે અત્રે જાણુ માટે આપી છે.
મટન મન્ટ એસેસિયેશનની રિટ ફગાવી દેતી હાઇકોટ પર્યુષણ નિમિત્તે ૯ દિ' તલખાનાં બંધ રાખવાને નિ ય મ ધારણીય
અમદાવાદ, મંગળવાર ચૈનાના પવિત્ર પ્રસ ગ–પર્યુષણ પર્વ નિમિત્તે તા. ૧૨ મી સપ્ટેમ્બરથી ૧૯મી સપ્ટેમ્બર સુધી કતલખાનાએ બધ રાખવા માટે રાજય સરકારે જુદી જુદી મહાનગરપાલિકાએ અને નગરપાલિકાઓને પાઠવવામાં આવેલા આદેશને પડકારતી એલ ગુજરાત મટન મ ૮ એસસીએશન અને જીતુ કુરૈશ દ્વારા ગુજરાત હાઈકા માં રિટ અરજી કરતા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી એસ. ડી, દવેએ રાજ્ય સરકાર દ્વાા પાઠવવામાં આવેલ આદેશને માન્ય ગણી અરજદારની રિટ અરજી ફૂગાવી દીધી છે અને કતલખાનાએ બધ રાખવાના નિર્ણાયને બંધારણીય ઠરાવ્યા છે.
અખિલ ભારતીય હિંસા નિવારણ સ`ઘના
માનદ્ ઈન્સ્પેકટર ગીતાબેન ભચુભાઈ રાભીયાની ગત માસ દરમિયાન થયેલી કરપીણુ હત્યાના પગલે ગેરકાયદૅ કતલખાનાએ સામે સમગ્ર રાજ્યભરમાંથી અહિંસા પ્રેમીઆએ તીવ્ર પ્રત્યાઘાત પાઠવી રાજય સરકારને ગેરકાયદે ચાલતા કતલખાનાઓ સામે કડક પગલાં ભરવાની માગણી કરી હતી. આ દરમિયાન જૈનેાના પવિત્ર પૂર્વ પર્યુષણ તા. ૧૨મીથી થરૂ થતાં રાજય સરકારના શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ તરફથી જુદા જુદા જૈન સંધા
અને સમાજના અગ્રણી શ્રી ચીનુભાઇ શાહ તથા લાલચ દ શાહ દ્વારા થયેલી રજૂઆતને ધ્યાનમાં રાખી તા. ૧૨મી, તા. ૧૯મી સપ્ટેમ્બર સુધી અને દિગબર