SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૬ : અક-૭-૮ : તા. ૨૮-૯-૯૩ : ૩૧૧ આપણે ધર્મ નું નાટક નથી કરવાનું પણ આત્માને સુધારવા માટે ધમ કરવાના છે. તે માટે ધર્મ સમજવે છે. જ્ઞાતિએ તા કહે છે કે, ગૃહસ્થમાં ઉદારતા ગુણુ સાચા ન આવે તો તે ધર્મ માટે પણ લાયક નથી, આજે મેોટા ભાગ રિવાજ મુજબ સાંભળે છે પણ સમજવા માટે અને સમજીને જીવનમાં આચરવા માટે સાંભળનારા બહુ જ એછા મળે, આપણે આ સંસારમાં કયારથી છીએ ! આ ખબર નથી માટે લીલા લહેર છે. ' હું અનાદિ મારે ભટકવું નથી' આવી ચત રાજ તમને ખાલનારને ય આવી ચિતા ધાય તા તે કેવા સ`સારમાં કેટલેા કાળ ગયા તેની કાળથી સ`સારમાં ભટકું છું, હવે થાય ખરી ! ‘નમો અરિહ‘તાણું ’ કહેવાય ! ભગવાનના દર્શન-પૂજન કર તા હુ આજ સુધી ઘણું ભટકયા તેનુ ભાન ન થાય અને હવે મારે વધુ નથી ભટકવુ તેવા ભય પેદા ન ય તા જીવમાં એક ગુણ સાચા આવે નહિ. 6 6 ઉદારતા કયારે આવે ? લક્ષ્મી ભુંડી લાગે ત્યારે, પૈસા અને સત્તાજ વહાલી લાગી છે તેની તે આ જગતમાં ઉપાધિ છે. આજના મેટા ગણાતાને તમે જીવા કે મરે તેની કશી પડી નથી. આ માનવ કલ્યાણુ ' નહિ પણ માનવ સ’હાર' ના યુગ છે. આજના શાંતિ ચાહકે। શાંતિને બદલે અશાંતિ વધારી રહ્યા છે. બધા પાત-પેાતાના સ્વાર્થ સાધવામાં પડયા છે. તમને એવી લાલચેા બતાવે છે કે, તમને એમ લાગે છે કે આ જ અમારું' ભલું કરશે. તેથી માટા ભાગના હૈયામાંથી નીકળી ગયાં. ભગવાન-સાધુ અને ધમ ખરેખરા ઉદાર તા રાહુ છે જેમણે આખા સ`સાર છેાડયા છે. સાધુ તા જીવ માત્રની દયા ચિ'તવે, દુ:ખી જીવાને પણ કહે કે, દુ:ખ પાપથી આવ્યુ છે માટે મજેથી વેઠતા શીખા. ધનુ' જ આરાધન કરા નવકાર ગણુા. દુ:ખ દૂર, કરવા નહિ પણ દુ:ખ સહવાની શક્તિ મળે માટે સાધુને નિર્યામા કરવા ખાલાવા ત્યારે શું કહે ? તમને શુ' રાગ થયા- કઇ દવા લે છે, કયા ડાકટર એલાવ્યા તેમ પૂછે કે, મજેથી આ રાગ વેઠતા શીખા તેમ કહે ! તમને આવા સાધુ ગમે છે આ આ ડાકટર ખેલાવી દવા કરી તેમ કહે તેવા સાધુ ગમે ! માંદા પડેલાની ખખર, ન પૂછે તેા ઘણા કહે છે કે, સાધુએ અમારી ખબર પડુ નથી રાખતા, તેથી ઘણા લેાકેાને અમે નથી ગમતા, ઘણા અમારાથી સાવચેત રહે છે, જેટલા ભગવાનને હાથ જોડે તેને ભગવાન જ ગમે છે તેમ મનાય તેવુ' છે ? તેમ સાધુને હાથ જોડે તેને સાધુ ગમે તેમ પણ મનાય તેવું નથી. આજે ધર્માંને પણ નાટક બનાવવા જ ભાર થયું છે. માંડ્યુ. તે બહુ .
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy