SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૬ અંક-૪-૫-૬ તા. ૧૪-૯-૩ : * ૩૦૩ શ્રીમાન લકમીચંદજી લુણીયાના બેનના ભ. વ. ૮ના ભવ્ય રથયાત્રા નીકળી અને પુત્રવધુ ......એ માસક્ષમણ ૩૧ ઉપવાસ પ્રભાવના થઈ શ્રી સંઘ તરફથી માસ કરતાં તે નિમિતે ભવ્ય રથયાત્રા નીકળી ક્ષમણના તપસ્વીઓનું બહુમાન થયું હતી અને આરાધના ભવનમાં મંગળ પ્રવ. ભાવિકો તરફથી ૫ હજારની કાયમી વેજચન તપસ્વીનું બહુમાન તથા પ્રભાવના નામાં નામ લખાયા માસક્ષમણ ૧૬ ઉપથઈ શાહ કાળામજી પારેખના ધર્મપત્ની વાસના તપસ્વીઓ આદિ તરફથી ૨૫ રતનબેનના ચાલતા ૫૦૦ એકાંતર આંબેલ જીવે છોડાવવાની જાહેરાત થઈ. તથા પુનમચંદજી પારેખના સુપુત્ર રાકેશના - વદ-૯ ના સવારે સવાગત મિશ્રીઅઠ્ઠાઈ નિમિતે સુસ્વાગત તેમને ત્યાં પધ મલજી કાંકરીયાને ત્યાં પૂ. શ્રી પધાર્યા રામણી થઈ મંડપમાં પ્રચવન સંધ પૂજન મંગળ પ્રવચન તથા સંઘ પૂજન થયું. વિ. થયા. | શુભેચ્છક શા સમીરમલજી ચાંદલજીના સુપુત્ર અજીતકુમારજીના ધર્મપત્ની ઉષાબેનના ૧૬ ઉપવાસ નિમિતે રથયાત્રા તથા ઘેર મંડપમાં પ્રવચન તથા શ્રીફળની પ્રભાવના થઈ. શાહ મિશ્રીમલજી કાંકરીયાના સુપુત્ર જવાહરલાલજીના ધર્મપત્ની ગુણમાલાબેન તથા મેર પરિવારના કુ આશાબેન મેરના ૩૧-૩૧ ઉપવાસ નિમિતે સંયુકત રીતે દ્વિ ૪૬૦. મહેતા ચીમન લાલ વશનજી ૪૨૭ શાંતિનાથ ભુવન-૨ ત્રીજે માળે રૂમ નં.-૪૮ સાયન રેડ કીંગ સરકલ મુંબઈ–૧૯ જગતને વશ કરવાનો ઉપાય. यदीच्छसि बशीकर्तु, जगदेकेन कर्मणा । । परापवादशस्येभ्य-वरती गां निवारय ॥ જે એક જ કાર્યથી જગતને વશ કરવાની ઈચ્છા હોય તે તેને એક સરલ ઉપાય છે કે તું પરાપવાદ-પરનિદા-રૂપ અનાજને ખાતી તારી વાણીરૂપી ગાયનું નિવારણ કર અર્થાત્ પર નિંદાથી પાછા ફર.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy