________________
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
૫. પદગલિક ઇરાદાથી થતી ધર્મ- થર્મની સામાન્ય કેટીની આશાતના નથી. ક્રિયાને જ્ઞાનીઓ અન્યાયથી પેદા કરેલી લક્ષમી સાથે સરખાવે છે.
૧૦. મૂકિત એ રાજધાની છે એને ૬ અર્થકામ માટે ધર્મને ભેગા ન દેવાય પમાડનાર ધર્મ છે અને ત્યાં જતાં રોકનાર પણ અવસરે ધર્મ માટે અર્થ કામને ભોગ અથ કામની લાલસા છે. દેવાય.
૧૧. સાધુના મુળ ગુણ બરાબર હોય ૭ અર્થ કામના સાધન રૂપ જ બનાવા. અને ઉત્તર ગુણોમાં શિથીલતા હોય તે એલા ધર્મની પણ ગણુના વસ્તુત: તે અથી ચલાવી લેવા અને મુળ ગુણ અને ઉતર કામ પુરૂષાર્થમાં જ ગણાય કારણ દેખાવમાં ગુણ બને ઉચ્ચ કેટીના હોય પણ વ્યાખ્યાન કારણ ધર્મ છે પણ વસ્તુત: એ આદમી શૈલીમાં મોક્ષને ઉદેશ ન હોય અને સંસાર ધર્મની સાધના નથી કરતે પણ અર્થે કામ- વધરવાને પ્રત્સાહન મળતું હોય તે એ ની સાધના કરે છે.
સાધુમાં બંને ગુણે ઉચ્ચ કેટીના હોય તે ૮ ઘર્મક્રિયા કરે છતાં ક્ષને જે અર્થ પણ એ સાધુ જેન ધર્મને સાધુ નથી વેષ ન હોય તે વસ્તુતઃ ધમાં નથી સમજવું આડંબરી છે એનાથી ચેતતા રહેવું. હોય તે આવા ટંકશાળ શબ્દ સંસાર આ મહાત્માઓએ વિવેકીજને એ જરા સુખ માટે ધર્મ ન થાય. એ હા સમ- ઉંડાણથી વિચાર કરીને પૂણ્ય પાલ સજા જાવતા ઘણા શાસ્ત્ર આધાર છે પણ સ્વપ્નાનું ફાલ પ્રભુએ ભાખ્યું તે સાચું આભિગ્રાહિ મિથવાવના સ્વામીને એ વાત કરવું તે બરાબર નથી પણ સાવધાન રહી નહિ સમજાય.
ભગવાને જે દેશના આપી ઉપદેશ આપ્યા ૯. સંસારથી મુકાવનાર ધર્મને સંસાર. તેની સાધના કરવી ઉચીત છે તેવી સમજણ માં રૂલાવનારે હેતુ જે બનાવી દે છે. એ શકિત સૌને મળે એજ અભિલાષા.
: ધમ પ્રાતિ દુર્લભ છે : ૦ દિશે વિવાદ પ્રાપ્ત, સંપ% સા : |
राज्य च शतशो जीवै न च धर्मः कदाचन ॥ છોને કયારે પાંચ ઇન્દ્રિયના વિષયે પ્રાપ્ત થયાં, હજારવારે સંપત્તિઓ મલી, સેંકડેવાર રાજ્યની પ્રાપ્તિ થઈ પણ ધમની પ્રતિ કયારેય થઈ નથી. અર્થાત્ સંસારની સુખ સામગ્રીની પ્રાપિત સહજ છે પણ ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે.