________________
૨૫૮ :
ભગવંતની પૂજા પૂર્વક વંદના કરી.
વીણા વગાડવા પૂર્વક શ્રી અરિહંત ભગવંતના ગુણેાભર્યા ગીતા ગાતા રાવણને જોઈને ધરણેન્દ્ર કહ્યું
“ તારા
હૃદયના ભાવને અનુરૂપ શ્રી અરિહંત પ્રભુના ગુણેાભરી સ્તુતિમય તારા આ ગાનથી, હૈ રાવણુ! તારા ખુશ થયા ... ”
ઉપર હુ.
“ શ્રી અરિહંત ભગવ'તના ગુણાની સ્તુતિનું મુખ્ય ફળ તા માક્ષ છે, વાસના ભર્યાં હું હે રાવણ ! મેાક્ષ ફળ તને આપી શકુ તેમ નથી. છતાં (તે
સિવાયનું) હું
તને શું આપુ' ? માંગ રાવણુ કર્થંક માંગ.’
વાળતા
નાગરાજ ધરણેન્દ્રને ઉત્તર અહ ભકત દશાનન ભકિતભર્યાં હૃદયથી કહે છે કે- હું નાગરાજ ! દેવાધિદેવના ગુણાની સ્તવનાથી તમે ખુશ થયા છે તે ખરે. ખર તમારી ભગવદ્ભકિત છે. અને તે યાગ્ય છે.’
tr
જતા
તુષ્ટ થઈને મને કંઇક આપવા જેમ તમારી ભગવદ્ભકિત પ્રક પામશે, તેમ તમારી ભેટ સ્વીકારવા જતા મારી ભગવદ્ભકિત ચાકકસ અપકર્ષ (લઘુતા) પામશે, છ
ફરી પણ રાવણુ ! તારી
ધરણેન્દ્ર ખેલ્યા, “ હું આ નિઃસ્પૃહતાથી તે હુક વિશેષે કરીને તુષ્ટ થયેા છેં.” આમ કહી ને નાગરાજ ધરણેન્દ્રો રાવણને “ અમે ધ વિજ્યા ” નામની પ્રચંડ શકિત, તથા રૂપ પરાવતિની વિદ્યા' આ બે વસ્તુ આપી. અને પેતાના આશ્રયે ગયા.
શ્રી જૈન શાસન (અઠવાડીક)
રાવણુ પણ ત્યાંથી નિત્યાલોક પુરમાં ગયા અને રત્નાવલીને પરણીને લંકામાં ગયા.
આ બાજુ શ્રી વાલી મુનિરાજને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ક્રમે કરીને શ્રી વાલી
મુનિવર માક્ષમાં સિધાવ્યા.
સ્તુતિનું ફળ આપવાની અશકત બતાવતાં નાગરાજ ધરણેન્દ્ર અહં કૃભકત દશાનને
કહેલુ. કે
अहद्गुणस्तुते मुख्य फलं मोक्षસ્તથાઘ્યમ્ ।
अजीर्ण वासनस्तुभ्यं किं यच्छामि યુનીવ્મેશ : //
“ અરિહંત ભગવંતના ગુણની સ્તુતિ મુખ્ય ફળ મેક્ષ છે. . તે પણ અજીણુ વાસના વાળા હું તને શું આપુ...? હું ! કંઈક માંગ. '
રાવણ
о
સતા આફતથી ડરે નહિં, આવેલી આફત મેં જ સજેલી છે- માટે રાજી થવુ. એવુ' જ્ઞાન તે સમ્યગ્ જ્ઞાન.
.
માક્ષના અથી મેહને મારીને જ જપે, માહ એ પરમ શત્રુ છે. શત્રુને પ`પાળનારા. પેાતે જ માર ખાય,