SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨: : શ્રીન શાસન (અઠવાડિક) થાઓ.” આવી માંગણી હૃદયપૂર્વક કરનાર કરવી એ કેવું ગાંડપણ છે? પંચમ ગણને મોક્ષ સિવાય બીજુ કે “ઈન્ટ” હોઈ ધર શ્રી સુધર્મ સવામીજીએ પ્રાર્થના સત્રની શકે ? એ માણસ ઈષ્ટફલસિદિધને નંબર રચના આવું ગાંડપણ કરવા માટે નથી જ આવે એટલે એવી પલ્ટી મારી શકે કે “દઈ કરી એની ખાસ ખાસ ખાસ નોંધ કરજો. દે ને ભગવાન, મને આ નથી મળ્યું, તે ભગવાન પાસે માંગવાની ધૂનમાં ને નથી મળ્યું, બહુ અસમાધિ થાય છે. દઈ ધૂનમાં પેલા ઈષ્ટફલ સિદ્ધિવાળાએ એક દેશે તે ઘરમાં વધારે કરીશ !” મોક્ષની લગની પેદા કરવાને બદલે બેગસ ઉદાહરણ ફટકારી દીધું; તેમણે લખ્યું કે “ભારતવર્ષની પતિવ્રતા સ્ત્રીને વ્યક્તિ કે વસ્તુના અભાવની યાદને તીવ્ર બનાવવા પુરૂષાર્થ કરે એ કેવી મનોદશા સપ્ત માથું દુખે તે પોતાના પ્રિયતમની સૂચવે છે? અસમાધિનું એઠું કેટલું ખત પાસે જ બામ લગાવડાવે પણ પતિ પાસે કોઈ કામ ન કરાવાય એમ સમજી પોતાના રનાક છે એ દરેકને અનુભવ સિધ છે. દિયર કે જેઠ વગેરે પાસે પાસે બામ તે સાધુને શિષ્ય ન માનતે હોય તે અસમાધિ થઈ જાય અને શ્રાવકને દીકરે ન ન જ લગાવડાવે. એમ તમારે પણ તમારા માનતે હોય તે અસમાધિ થઈ જાય. સાધુ પ્રિયતમ– ભગવાન પાસે જ માંગવાનું. બીજા દેવ-દેવી પાસે નહિ.” . ને પદવી ન મળે એટલે અસમાધિ થઈ જાય. શ્રાવકને પૈસો ન મળે એટલે અસમાધિ થઈ છે ને બુદ્ધિમત્તા ! એમને હજી કઈ જાય. સાધુને કેક માણસ વંદન ન કરે પૂછનાર મળ્યો નથી કે સખ્ત માથું દુખે એટલે અસમાધિ થઈ જાય અને શ્રાવકને ત્યારે પિતાના પતિ પાસે કામ ન કરાવવા ઘરાક માલ લીધા વિના પાછો જાય એટલે માટે પેલી પતિવ્રતા સ્ત્રી પોતાના દિયર કે અસમાધિ થઇ જાય. અને કોઈ અંત જેઠ પાસે બામ ન લગાવડાવે એ બરાબર છે? આ બધુ ભગવાનને સંભળાવવા માટે પણ પોતાના પુત્ર-પુત્રીઓ પાસે બામ લગા. દિવસમાં સાતવાર રમૈત્યવંદન કરવાના છે ? વડાવે કે નહિ ? પૂછનાર નથી મળતો એ ખરેખર તો ભવનિર્વેદથી વાસિત સારૂ છે નહિ તે બિચારા તેમને પદ્માવતી અંતઃકરણ નથી બન્યું એટલે અસમાધિઓ ની માફી માંગવી પડશે? ઉભી થયા કરે છે. ભવનિર્વેદથી ભાવિત પ્રાર્થના સૂત્રને જય થાઓ. બને એટલે રસ્તે ચેફ થઈ જાય. આજે લેકેને ભવનિર્વેદ ઉપર જ : વનરાજી : નિર્વેદ (કંટાળો) પેદા થયો છે. એ સમયે આસકૃિતના ગે સંસાર સુખના ઈરાદે ભવનિર્વેદને અભરાઈએ ચઢાવી ઝનુનપૂર્વક ધર્મ કરનારા વર્ગમાં પણ “ધર્મ તે મોક્ષ અસમાધિ અને ઈફલની ગેખણપટ્ટી કરાવ્યા માટે જ થાય. આપણને ભલે ગમે, પણ
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy