________________
વર્ષ-૬ : અક ૪-૫-૬ : તા. ૧૪-૯-૯૩ :
૪] સાધુ-સાધ્વી ખાતાનુ દ્રવ્ય તૈયાવચ્ચમાં
૩)
વપરાય ?
૫) જ્ઞાનદ્રવ્યથી બનેલ મકાનમાં શ્રાવકશ્રાવિકા બાળક વગેરે ભણી શકે ? સ૦-એક જ લીટીમાં અને પણ શાઆધારને ધ્યાનમાં રાખીને જવામ આપવા એ મુશ્કેલીવાળુ કામ છે, મહાભાગ ! કંઇ નહિ છતાં......
૧) સ્વપ્ન બાલીનુ દ્રવ્ય કલ્પિત દેવદ્રવ્યમાં જાય જ નહિ. (સમાધપ્રકરણમાં કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા જુએ)
૨] ગુરૂપૂજનનુ દ્રવ્ય વયાવચ્ચ ખાતે જાય નહિ, દ્રવ્ય સતતિકા જીએ
૪)
: ૨૪૩
લુછણાનુ દ્રવ્ય પૌષધશાળામાં વપરાય તેવા શબ્દો છે. વયાવચ’ ના શબ્દો જોયા નથી. પણ તે વ ચાવચ્ચમાં લેવામાં વાંધા નથી કેમ કે આ ધન ગુરૂપૂજનથી આવેલુ` નથી. લુંછણુાથી આવેલુ છે. ( દ્રવ્યસપ્તતિકા ) સાધુ-સાધ્વી ખાતામાં આપેલુ દ્રવ્ય તે ૧ ચાવચ્ચ દ્રવ્ય છે તેને વૈયાવચ્ચ ખાતું નામ આપવુ' ઉચિત છે.
૫) નકરે। આપ્યા વગર ધાર્મિક અભ્યાસ જ્ઞાનકૂન્યથી બનેલ મકાનમાં શ્રાવકાદિથી ન કરાય. સ્કૂલના અભ્યાસ તા ત્યાં કરાય જ નહિ. (દ્ર.સ)
પ્રગટ થઇ ચૂકયા છે :—
શ્રી પસૂત્ર-બારસા સૂચ
( સચિત્ર ) બાળમેધ લીપી રૂ।. ૧૫૭ ગુજરાતી લીપી રૂા. ૧૫
:
હાલમાં દરેક જગ્યાએ સાધુએએ પર્યુષણુ વાંચન માટે જવાનું થાય છે અને તેથી એછા અભ્યાસવાળા સાધુઓને પણ ખારસા સૂત્ર વાંચવાનુ અશુધ્ધ વચાય છે અને આથી શુદ્ધ સ્પષ્ટ વાંચી શકે એ માટે સમાસ ગુજરતી લીપીમાં પણ ખારસા સૂત્ર સચિત્ર પ્રગટ કર્યુ છે.
થાય જ છે જે
છૂટા કરીને
બાળબાધ તથા ગુજરાતી લીપીના ચિત્ર બારસા સૂત્રની નકલે। મર્યાદિત છે. જેથી સર્વર મંગાવી લેવા વિનતિ છે.
મંગાવતાં બાળભેાધ કે ગુજરાતી લીપી એમ સ્પષ્ટ લખવું,
શ્રી હ પુષ્પામૃત જૈન ગ્રંથમાળા
C]૦ શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ જામનગર-(સૌરાષ્ટ્ર) કાઇને પેાતાના તરફથી સાધુમહાત્માઓ કે ભારમાં અણુ કરવા હાય તેમણે પત્ર વ્યવહાર કરવા.