________________
-: સમાગ પ્રદીપક :'
પૂ-મુનિરાજ શ્રી પ્રશાન્ત દશન વિજયજી મ. 5 - જ -અ - --- -૪ - - - - -
અનંત ઉપકારી પરમર્ષિએ ભારપૂર્વક ફરમાવે છે કે–આ મનુષ્ય જન્મ ધર્મની આરાધના કરવા માટે જ છે. ધર્મ સામગ્રી સંપન્ન મનુષ્ય ભવ પામ્યા પછી પણ જેઓ છે સદ્દધર્મની આરાધના નથી કરતા, તેઓ આ ભવને ફેગટ કરે છે. તે અંગે કહ્યું છે કે
“જ્ઞાનવ-રાત્રિરત્નગિતામાનને મનુન મોr, afપણે સુરોપન છે.
અર્થાતુ-સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયીના ભાજન સમાન આ મનુષ્ય- છે. છે પણામાં ભેગ (પાપ) કર્મ કરવા એટલે સુવર્ણના પાત્રમાં દારૂ ભરો.
બધા જ દરરોજ ધમ ન કરી શકે તે માટે ઉપકારી મહાપુરુષોએ પર્વોની છે છે પણ ગઠવણ કરી છે. અને ઘણું ઘણું પર્વો નિયત કર્યા છે. જે જે દિવસે, જે જે
પર્વ હેય ત્યારે તેની આરાધના કરવી જોઈએ કેમકે, શાસ્ત્રમાં કહ્યું છે કે-પર્વતિથિએ | મોટે ભાગે પરભવના આયુષ્યને બંધ પડે છે. માટે તિથિના દિવસે વિશેષ પ્રકારે કે ધર્મની આરાધના કરવી જોઇએ. છે. દર મહિને બીજ-પાંચમ-આઠમ-ચૌદશ પ્રમુખ ચાર, પાંચ, છ યાવત્ બાર પર્વ. 8 તિથિ આવે છે. તે જ પ્રમાણે પરમતારક જિનેવર દેના ચ્યવન-જન્મ-દીક્ષા-કેવલજ્ઞાન છે અને મેક્ષ પ્રતિ નિર્વાણ)ના દિવસેને કલ્યાણક દિવસ તરીકે ગણાય છે. તેને પણ જ આ પર્વતિથિ તરીકે તેની જેમ જ મહત્તાવાળા કહેલા છે. ર શાસ્ત્ર કહે છે કે-“જે દિવસે સૂર્યોદય વખતે જે તિથિ હોય તેને જ પ્રમાણભૂત 8 ગણવી. તેમ ન માને તે આજ્ઞાભંગ, અનવસ્થા અને મિથ્યાત્વાદિ દેષની પ્રાપ્તિ શું થાય છે.” 8 પૂ શ્રી જૈન પંચાંગ વિદ્યમાન હતું. પણ કાળક્રમે તે જન પંચાંગ વિચ્છેદ { થવાથી પૂર્વાચાર્યોના આદેશ મુજબ લૌકિક પંચાંગના આધારે તિથિઓની ગણત્રી કર8 વામાં આવે છે. શ્રી જૈન પંચાંગમાં તે માત્ર ઘર બાસઠમે દિવસે એક તિથિ ક્ષીણ છે છે થતી હતી. અને એ કેમ મુજબ પાંચ વરસના એક યુગમાં મહિનાની ત્રીસે છે. 8 ય તિથિએને એક-એકવાર ક્ષય આવી જતો હતો. આ રીતે શ્રી જૈન છે હું પંચાંગમાં પર્વ તિથિઓનો પણ ક્ષય આવતું હતું. જયારે લીકિક પંચાંગમાં છે
તે તિથિની અનિયત ક્ષય-વૃદ્ધિ આવે છે. તેમાં પણ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ આવી . ઈ શકે છે. 8 તેથી પર્વતિથિ ક્ષય કે વૃદ્ધિ થાય કે નહિ તે બાબતમાં વિવાદમાં–
જી
હદર૦૦૦૦૦૦૦૦૦૦*૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦