SearchBrowseAboutContactDonate
Page Preview
Page 965
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણા માટે ભેરૂશાના ભેગ “અહિંસા પરમેા ધર્મ”ના નાદ ગુંજવનારા આપણે હિંસા અટકાવવા શુ કર્યુ ? ખરેખર ! જાતનું બલીદાન આપ્યું કે ખાલી બરાડા પાડયા. જો સાચે બલીદાન આપવા તૈયાર થયા કાઈની મઝલ નથી કે હિં...સા હિંસા નિવારણ માટે ગમે તેટલા મા ચાએ કાઢીએ ને ગમે તેટલા લાંબા લાંબા ભાષણા કરીએ અને વળી, તેમાં પાડી પાડીને એલીએ ટ્રુ કાંતા યાત્રા, કાંતા સ્મશાન યાત્રા !” જ જાતનું હોઇએ તે કરી શકે ! બરાડા વિજય પરંતુ આવુ એલવુ એ અન્યને ઉશ્કે ૨વા માટે છે, અન્યની મદદથી હિ'સા નિવારવી છે. તે લખી રાખો કે કોઈ દિવસ હિંસા અટકવાની નથી. જો ઉપર જ કુહાડા મારશો તેા ચોકકસ સ ળતા મળશે. જો જાતના ભાગ આપવા તૈયાર થશે તે ખરેખર, હિ‘સા અટકી પણ જાત જાય. જેમ આપણને સુખ જોઈએ છે, દુ:ખ નથી જ જોઇતું તેમ બીજાને પણ સુખ જ જોઈએ છે દુ:ખ નથી જોઈતું. જો બીજાને સુખી કરવાની ઇચ્છા આપણુને ન થતી હોય તા જ્ઞાની ભગવંતા ફરમાવે છે કે “જેવુ' કરશે। તેવું પામશેા !” ભવ સમુદ્રમાં ક્ષણિક સુખ અને ઝુલે ઝુલતા માનવીને હેમખેમ પહેોંચાડનાર એક અહિંસા જ દુઃખને પેલેપાર છે. આ અહિંસા જ અદ્વિતીય અને અજોડ તૈયાની ગરજ સારે છે. પૂર્વના પૂજ્ય પુરુષાના ચારિત્ર આપણે તપાસીએ તે આપણને તરત જ ખ્યાલ આવી જશે કે શ્રી જૈન શાસન માટે અથવા તા હિંસા નિવારણુ માટે પાતાના પ્રાણની આહુતિ આપતાં આ મહાપુરુષના રામેરામમાં આનંદની અનુ ભુતી થતી હતી. તેવા અનેકાનેક દૃષ્ટાંતા આપણી પાસે મૌજુદ છે. તેમાંથી એક દૃષ્ટાંત આપણે લઈશું' તે આપણને પણ ખ્યાલ આવશે કે નવ-નવ હજાર કેદીને મૃત્યુના મુખમાંથી મુકિત મળતી હાય તા પેાતાના પ્રાણને ભેગ આપવા તૈયાર ન થવાય ! આના જેવુ' વધારે ઉત્તમ કા કયું ગણવું? બસ, તા હવે વાંચા આ દષ્ટાંત... તે અવસરે બાદશાહ પતિ બનીને બેઠાં હતા. પોતાની આણ વર્તાવવાની હતી. આ ગાંડી ધેલછાને અવારનવાર દુશ્મન રાજા કરતા હતા એક વખત એક દુશ્મન રાજને હરાવ્યા, તેના નવ હજાર સૈનિકાને કેદ કરી લીધાં, હવે આ કેદીઓનુ` શું કરવુ...? બસ, કેદીઓને રીબાવી-રીબાવી મારી નાખા ! હુમાયુ દિલ્હીબસ, ચારે તરફ તેએને ઘેલછા કારણે તે ઉપર ચઢાઈ મત્રીશ્વર માલ્યા અરે ! કેદીઓને કરતાં રીબાવી–રીબાવી મારી નાખવા તેઓને પરદેશમાં વહે`ચી દઇએ તે તેને
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy