________________
ધર્મના મૂળ ઉંડા છે -વિષ્ણકુમાર બારેટ Re - ---
જ - = - - = -= આ લેકિક કથા છે તેમાં ધર્મની શ્રદ્ધા હિત માટે થાય છે. કરેલા સુકાર્ય નિષ્ફળ જતા નથી તે બેધ મળે છે. ઘણા વર્ષો પૂર્વેની આ વાત છે.
-પુત્ર સાંભળતે. પછી સામે કહે તે - ઉત્તરમાં વિલાસવતી નામની નગરી “પિતાજી હું રાજાને પુત્ર જરૂર છું પણ હતી. આ નગરીના રાજાનું નામ હતું
જીવનમાં એકલે આનંદ પ્રમોદ કરે શું ધર્મદત્ત રાજાનું નામ તે હતું ધર્મદત્ત
જરૂરી છે? વૃક્ષેને પાણી પીવડાવવું કે. પણ..વાસ્તવમાં એ પૂરેપૂરો અધમી હતે. પંખીઓને દાણા નાખવા જરૂરી નથી ? ગરીબોને દાન આપવું કે જરૂરતવાળાને મદદ એ બિચારાં કેની પાસે માગશે ?” કરવી એ એને ગમતું નહીં. અરે એના -પુત્ર કિરાત આવું કહેતે. નગરમાં કઈ ભીખ માગતે પકડાય તેય સજા કરવામાં આવતી. રાજ મહેલમાં આખો -પિતા ધર્મદત્તને ચિડ ચઢતી. વખત બસ નાચ ગાન ને જલસા થયા પુત્ર કિરાત પિતાની વાત માનતે નહીં'. કરતા. રાજા ખપ પુરતું જ ભગવાનનું નામ પોતાની રીતે કામ કર્યા કરતે કાયરેક તો લેતે.
આ કિરાત મંદિરમાં પણ પહોંચી જતા.
મંદિરમાં રહેતા સ્વામીઓની સેવા પણ -હવે આ રાજાને એક પુત્ર હતે.
કરે ત્યારે મંદિરમાં રહેતા નાના મોટા નામે કિરાત.
સ્વામીએ કહેતા “કયાં તું અને કયાં તારા પિતા કરતાં પુત્રમાં કાંઈક જુદી જ પિતા”. જાતના ગુણ હતા. પિતા અધમ હતો “એ તો મારી ફરજ છે. આપણી સૌની તે પુત્ર કિરાત સેળ આની ધમા ફરજ છે. કિરાત કહેતે. હતે. અગિયારસ કરો. આઠમ કરતા. વાર તહેવાર હોય ત્યારે શકય એટલે ગરીબોને , -દિવસે પસાર થતા ગયા. આપતે. વૃક્ષોને પાણી આપતે. રેજ સવારે -કિરાતને જાણે અજાણે એક એક ઝાડ પિતાના મહેલની અગાસીમાં કબૂતરોને સાથે માયા બંધાણી. પોતાની અગાસીમાં મતીના દાણુ જેવી જુવાર નાખો. ચણ ચણવા આવતાં કબૂતરાં સાથે માયા
પુત્રની આવી ધાર્મિકવૃત્તિના લીધે રાજા બંધાણી. મંદિરના સ્વામીઓ સાથે માયા ધર્મદત્ત ચિડાઈ જતાં કહેતો “બેટા તું બંધાણી. તે રહ્યો રાજાને પુત્ર, આમ ધર્મની ધમા- એક દિવસ રાજા ધર્મદત્ત નગરીના ધમ છોડ.નાચ, ગાન અને આનંદ પ્રમો
આગેવાન એવા શેઠની સલાહ માગી. શેઠે દમાં ધ્યાન પરેવ.”
હસીને કહ્યું “પુત્ર કિરાતની ભાવના ખૂબ -પિતા કહેતા
ઉંચી છે પણ માત્ર ભાવનાઓથી શું વળે?