SearchBrowseAboutContactDonate
Page Preview
Page 942
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૧૦૨૬ છે * શ્રી જૈન શાસન (અઠવાડીક) પૂજ્ય આચાર્યદેવ શ્રીમદવિજય વધમાન- ત્યાર બાદ નાનાભાઈ, માતુશ્રી, પિતાશ્રી સુરીશ્વરજી મ. સા. સં. ૨૦૪૮ ના જેઠ આદિએ દિક્ષા ગ્રહણ કરી હતી. ૭૭ સા ૧૨ શુક્રવાર તા. ૧૨-૬-૯૨ ના વરે વર્ષમાં ૬૩ વર્ષ સંયમપર્યાય પાળી ૧૨-૪૫ કલાકે વિજય મુહને સફળ શ્રી ' પિતાનું જીવન ધન્ય બનાવી ના ગયા. સંઘની હાજરીમાં નવકાર મહામંત્રના શ્રવણ , પૂ. આચાર્યશ્રી ને કેટ કેટિ વંદન! સ્થા સ્મરણપૂર્વક સમાધિપૂર્વક કાળધર્મ ? પામ્યા છે. (દર્ભાવતી) ડાઈમાં તેઓ પૂ. શ્રીનું જીવન સરળતા, નિસ્પૃહતા, છેલલા ૧૦ વર્ષથી સ્વાશ્યના કારણે સ્થિર- લધુતા, વાત્સલ્યપૂર્ણતા. ગુણાનુરાગીપણુ, વાસ હતા. લાંબી માંદગીમાં સમભાવપૂર્વક સદાનંદી પાણુ, વિ. અનેકાનેક ગુણથી ભરવેદના પરિષહ સહન કરતા હતા. પુર હતું જેઓશ્રીનું જીવન આરધનાના પૂ. શ્રીની પ્રસન્નતા, પરમાત્મભકિત, ઉત્સવ સમાન હતું અને સમાધિદ્વારા દર્શનશુદ્ધિ, એજ સમાધિની આતરતા મૃત્યુને મહામહોત્સવ સમાન બનાવ્યું. અમાપ જણાતી હતી. શ્રી ડભઈ સંધના તેમને આત્મા શીધ્રાતિશીવ્ર અક્ષય સુખ પામે પ્રત્યેક ટ્રસ્ટી મંડળ સાથે સફળ સંઘ સેવા અને આપણને પણ મારા માર્ગના દશક સુશ્રુષામાં સતત જાગૃતિ રાખી હતી. તે બની રહે એજ શાસન દેવને પ્રાર્થના ઉપરાંત ખુબજ અનુ મોદનીય સતત હલા પૂ. શ્રીની અંતિમયાત્રા ખૂબજ શાનદાર ઘણા વર્ષથી સેવા આપનાર મુનિપ્રવરશ્રી ભવ્ય પાલખીથી શોભતિ નગરના અનેક સિદ્ધાચલ વિજયજી મ. સા. તેમજ યુનિ. માર્ગો પરથી પસાર થઈ જેન જૈનેત્તરાએ પ્રવરશ્રી મલયચન્દ્રવિજયજી મ. સા. વિગેરે ખુબજ સારી સંખ્યામાં લાભ લીધેલ. સમુદાયના મુનિભગવતે થા પૂ. સાધ્વીજી અંતિમયાત્રાના આદેશ પણ સારા એવા ભગવતેએ ખુબજ સેવા-ભકિત વિ. ને બોલાયા હતાં. સકલ ચતુર્વિધ સંઘની લાભ લીધું હતું. ડાઈ નગરના ડે હાજરીમાં દેવવંદન બાદ પૂ. શ્રીના સંયમ મહેશભાઈ શાહ ત્થા ર્ડો. સુભાષભાઈ તલા- : જીવનની અનમોદના નિમિત્તે પરમાત્માટીએ. સબચિત સેવા આપેલ છે. ભકિત મહોત્સવ, જીવદયાદિ કાર્યો પ્રભા પૂજય આચાર્યદેવશ્રી ડભોઈમાં સં. વકતાથી ઉજવવાને નિર્ણય શ્રી સંઘે ૧૯૭૧ માં જન્મ્યા હતા. પિતા હીરાભાઈ લીધેલ છે તેમજ મનેર સેવ્યા છે. માતા રાધિકાબેન વિગેરે તેઓને પરીવાર થરાદ-૫યપાદ ગચ્છાધિપતિશ્રીજીના હતે. ૧૨ વર્ષની ખૂબજ નાની ઉંમરમાં પ્રશિષ્યરત્ન પૂ. મુનિશ્રી ગુણયશવિજયજી પૂજય મામા મ. સા. શ્રી જંબુસરીશ્વરજી મ. સા. તથા પૂ. મુનિરાજ શ્રી કીર્તિયશમ.સા. પાસે વતરા ગામમાં સં. ૧૯૮૪ માં વિજયજી મ. સા. આદિ ઠાણા ૭ ભેરોલ દીક્ષા ગ્રહણ કરી હતી. પૂ. મુનિશ્રી રક્ષિત તીર્થથી વિહાર કરી અત્રે પધારતાં વ્યાખ્યાવિજયજી મ.સા. ના શિષ્ય બન્યા હતા. નમાં અપૂર્વ માનવ મહેરામણ ઉમટયું
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy