SearchBrowseAboutContactDonate
Page Preview
Page 922
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦૬ : : જૈન શાસન (અઠવાડિક) રીત્યવંદન થતુ. પછીથી એળીની સામુ પદને દિવસ આવ્યો ત્યારે વ્યાખ્યાનમાં દાયિક ક્રિયા થતી હતી. બરાબર ૮-૩૦ આચાર્યપદના વન સાથે સૂરિપદવાગે પુ. ગુરૂભગવંત વ્યાખ્યાન ખંડમાં સુપ્રતિષ્ઠિત વગંત પરમગુરૂદેવ પરમતારક પધારતાં મંગલાચરણ બાદ સૌપ્રથમ એકેક આચાર્ય ભગવાન શ્રીમદ્દ વિજય રામચંદ્ર પદની સંગીતમય સ્તુતિ સંગીતકાર શ્રી સૂરીશ્વરજી મહારાજના પણ ગુણાનુવાદ મનુભાઈ પાટણવાળા લલકારતા. બાદ કરવામાં આવ્યા હતા. અને મુનિશ્રીએ કહ્યું મુનિશ્રીના પ્રવચનનો શુભારંભ થતો પરમ હતું કે આજના દિવસને લેકે પણ “મ” તારક એકેક પદનું વિશદ વિશ્લેષણ તથા નવમી જ કહે છે.. પધરાવવામાં આવેલી શ્રીપાળ-માયણ” કથાનકને રસાળશેલિએ બેધ મળતું હતું સાથોસાથ અનેક સત્ય નો પૂજ્યશ્રીની વિશાળ પ્રતિકૃતિને નવાંગી પ્રકાશ રજુ કરાતે હતે. વ્યાખ્યાન સાંભ. ગુરૂપુજન કરવાની ઉછામણી બોલતા તેને ળવા દેડી આવતા બોરીવલીના ભાવિકે લાભ મુકેશભાઈ રમણલાલ ગવાડાવાળાએ ઉપરાંત ગોરેગામ-મલાડ-કાંદીવલી વગેરેના લીધે હતે. અને છેલ્લે પૂજયશ્રીના ફેટા બહુસંખ્ય ભાવિકોથી વ્યાખ્યાન ખંડ ઉભ- સમક્ષ ગુરૂગુણગીત પૂ. મુનિશ્રીએ મધુર રાતે અને ભારે ભીડ જામતી હતી. કઠે ગાયુ હતું. વ્યાખ્યાન બાદ સંગીતકાર શ્રી મનુભાઈ ચે, સુ. ૧૩ના રે જ વર્તમાન શાસન પાટણવાળા ૬૪ પ્રકારી પૂજામાંથી એકેક નાયક અને અત્રે સંઘના મૂળનાયક ભગદિવસની પૂબ સુંદર રીતે ભણાવતા. ત્યાં વાન શ્રી મહાવીર સ્વામી પરમાત્માને જન્મ થતે આયંબિલને સમય...આયંબિલ નહિ કલ્યાણકનો મહામંગળકારી દિવસ હતે. પણ કઈ મેટે જમણવાર હોય તેવા ઠાઠથી આજે ભગવાનની ભકિતને કેઈ અનેરા આયંબિલ થયા હતા. જેથી અનેક બાળકને ઉત્સાહ દૃષ્ટિગોચર થતું હતું. પ્રભાતે પણ જોડાયા હતા. આયંબિલ કેમ કરાવાય મહાન પ્રભુભકિત થઈ હતી. પ્રક્ષાલપૂજા તે જોવા માટે પણ લેકે આવતા હતા. આમાં વગેરેના ચડાવા પણ અચરજ પમાડે તેવા આજકોની ઉદારતા. ભકિત અને આયે હતા. સવારે ૮-૩૦ વાગે પ્રભુજીને જન્મ જન શકિતનું પ્રતિબિંબ દેખાતું હતું. કલ્યાણકને વરઘોડે ચડ્યું હતું. વડા બપોરે પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. બાદ જન્મ કલ્યાણક વિષયક પ્રવચન થયુ શ્રાવિકાગણને શ્રીપાળ રાજાને રાસ રોચક હતું. પ્રવચનબાદ શ્રી મંગળદાસ માનચંદ શેલિએ સમજાવતા હતા. સાંજે પ્રતિક્રમણ તરફથી લાડવાની વિશિષ્ટ પ્રભાવના થઈ થતુ. રેજ પરમાત્માને ભવ્ય અંગરચના. હતી. લાડવાની પ્રભાવનામાં ૫૦૦ લાડજિનાલયને વિશિષ્ટ શણગાર તથા વિશાળ- વામાં સોનાની મુદ્રા મૂકવામાં આવેલ. કાય ફળ-નવેદની સુંદર ગોઠવણ કરાતી બાકીના લાડવામાં રૂપીયા વગેરે મુકવામાં હતી. આનંદ ઉમંગના ઉછાળા સાથે આવેલ. આ રીતે એક અદ્દભૂત આદર્શ આરાધના આગળ વધતી હતી. તેમાં સૂરિ. ખડો થયો હતો. અને સાંજે તે પરમાત્માને
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy