SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ - --- શ્રા વ કે લ ક્ષ ણ = -શ્રી કાંતીલાલ ડાહ્યાલાલા સુરેન્દ્રનગર શ્રાવક શબ્દનો અર્થ કરતાં પરમ જ્ઞાની પુરૂષે ફરમાવે છે, કે-સમ્યગ્દશન આદિ સહિત અણુવ્રત અને શિક્ષા વ્રતે આદિને ધારણ કરનાર જે આત્મા પ્રતિ દિવસ સાધુજન પાસેથી સાધુ અને શ્રાવક સંબંધી સામાચારીને સાંભળે છે. તે આત્માને શ્રી તીર્થંકર-ગણધરાદિ મહાપુરૂષ શ્રાવકે કહે છે. શ્રાવકનું આ લક્ષણ જ એના આચારને સૂચવી આપે છે, સામાચારીનું શ્રવણ કરનારે શ્રાવક સાધુ અને શ્રાવક સબંધી જેટલા આચારે છે, તેમાં અતિશય કુશળ હોય છે અને એ કુશળતા એને પ્રતિદિન અધિકને અધિક વ્રત નિયમમાં આગળ વધનારી થાય છે. ' અભક્ષ્ય ભક્ષણને ત્યાગ અને અતિ આરંભવાળા પાપ ધંધાઓથી વિરામ એ શ્રાવકના પ્રાથમિક આચારો છે. ત્રિકાળ શ્રી જિનપૂજન ઉભયકાળ આવશ્યક, નિત્ય સદગુરૂ વંદન. સદ્દગુરૂ મુખે શ્રી જિન વચનનું શ્રવણ સામાયિક પષધ, દેશવાશિકાદિ તેમજ ભોગપભોગ પરિમાણુ , અને અનર્થદંડ વિરમણદિ ગુણ તેનું પાલન. મેટી હિંસા મોટું જૂઠ, અનીતિ પરદારાગમન, અતિશય લેભ આદિથી પાછા હઠવું અને અંત સમયે આરાધના પૂર્વક મરવું, એ શ્રાવક જીવનના મુખ્ય આચારે છે સાતક્ષેત્રમાં ઘનનું વ૫ન, તીર્થયાત્રા, સુપાત્રદાન નિર્મળશીલ, પર્વ તિથિઓની આરાધના એ અલંકારોથી વિભૂષિત શ્રાવકે મનુષ્ય જીવનને દીપાવનારા બને છે. વાચ કે ને વિનંતિ (૧) આપ આપના વર્તુળમાં જૈન શાસન વંચાવો. ૪ (૨) લેખ સામગ્રી વિ. મોકલાવે. (૩) આખા વર્ષમાં આપ એકથી બે નવા ગ્રાહક બનાવે. (૪) દશ નવા ગ્રાહક બનાવનારને ૨૫ રૂા. ઇનામ અપાશે. આટલે સહકાર વાચક બંધુઓ આપશો.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy