SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા એક ચિત્ત શુભ ફળ આપે I " –શ્રી રતિલાલ દેવચંદ ગુઢકા રાસ ગપુરવાળા–લંડન એવા ક ક્ષયને કરી આપવા સમર્થ અને. હવે કહેવુ જ પડશે કે ભાવરૂપી ફળ મનના ઉપચાગ વિના પ્રાપ્ત થાય ? ક્રિયા વખતે જો ક્રિયાને છેાડી ચિત્ત બીજે હાય તે શુભ અધ્યવસાય નહિ જાગે. ઉલ્ટુ દુન્યવી ખાખતામાં મન જવાથી અશુભ અધ્યવસાય જાગશે. અધ્યવસાયના હિસાબે કરેલી ક્રિયા નિષ્ફળ જ જાય ને શુભ ફળ ન આપે-ધણીવાર સારી વસ્તુ પણ કુટેવમાં ખપે છે. માણસ સવારમાં ઉઠયા ત્યાં નથી કે કદાચ પ્રભુનું નામ માઢેથી લેશે. મનથી વિચારશે કે—નહાવુ` છે—પછી નહાવા બેસશે પરંતુ ત્યારે વિચાર નાસ્તાનેા કરશે અને નાસ્તા કરતી વખતે વિચાર બજાર સીટીના કામના કરશે નાસ્તામાં પણ વિચાર કાગળમાં છાપામાં હશે-આ જ પ્રમાણે કુટેવા ધમ ક્રિયામાં નડે છે. એક ક્રિયામાંથી બીજી ક્રિયાના વિચાર પ્રભુ દર્શન કરતી વખતે પૂજાના વિચાર પૂજા કરતી વખતે ચૈત્યવંદનના વિચાર ચૈત્યવંદન કરતી વખતે વ્યાખ્યાન શ્રવણના સત્સ ́ગના પરમાત્મા કહે છે આમ બે બાજુ ચિત્ત ન રાખ જીવલડા આમ કરવાથી ચાલતી પૂર્વ'ની ક્રિયાનું અપમાન ઢાષ લાગે છે. ઉપરાંત આ રીતે ક્રિયા કરવાથી, ક્ષેપ, નામના ક્રિયા દોષ લાગે છે. ક્ષેપ નામના દોષ ત્યાં લાગે હાય તા તેમને વૃદ્ધિગત અર્થાત ઉચ્ચ-કે—જ્યાં ચિત્ત એકમાંથી બીજામાં ને ખીજાઉચ્ચતર ઉચ્ચત્તમ બનાવવાના છે, આ શુભ અધ્યવસાય રૂપ ફળ જન્મે તે જ એ ફળ એ ધ્યાનમાં રહે કે સર્વ સાધનાના ફળરૂપે આત્મામાં જો શુભ અયવસાય ન જાગ્યા હાય તા જગાડવાના છે. ને જાગેલા માંથી ત્રીજમાં જાય છે, ખાડામાં ખીજ નાખ્યુ જેમ ખેતરમાંજરા થયે * મહિમા રાત્રે ને ફળે હા. કાળના અને ક્ષેત્રને પણ છે કેટલાક મત્ર કાળી ચૌદશની તે પણ મસાણમાંસાધવાથી જ કેટલાક અમુક દિવસે અને ખરાખર ટાઈમે જ જેમ ખેડેલા ખેતરમાં કાળે વાવેલુ બીજ પાક આપે છે. તુસ્નાન કાળે ગર્ભનુ આધાન થાય છે. દવા લેવાની વિધિમાં કાળ સાચવવે પડે છે. એમ કાળના હિસાબે સધ્યા કાળે પ્રતિક્રમણ મધ્યાન્હ કાળે પૂર્જા આદિ મહત્વ છે તાપ કે સમ્યકરણ માટે વિધિ–અનુસાર આચરવી જોઇએ. ઉપચાગ-ક્રિયા સમ્યક્ ત કરવી હાય, અર્થાત સારી કરવી હાય શુદ્ધ કરવી હોય તે ક્રિયામાં ચિત્તના ઉપયોગ પણ જોઇએ. ઉપચેાગ એટલે સાવધાની જાગૃતિ સંચાટ ખ્યાલ પ્રાપર ધ્યાન કરતી વખતે ખીજા ત્રીજા વિચારમાં ચિત્ત ચઢી ન જાય કે શૂન્ય ન બની જાય પરંતુ ચિત્ત ક્રિયામાં-સૂત્રમાં અર્થાંમાં આલ’ખનમાં (મૂર્તિ સામે) બરાબર પરાવાયેલુ રહે. ચિત્તની એકાગ્રતા બને. જે કા` અગત્યનુ છે એમાં આતપ્રેત અને તા જ આત્મામાં શુભ ભાવાલ્લાસ ઝળકતા રહી શકે. છેાડ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy