________________
વર્ષ ૪ : અંક ૪૦ : તા. ૨૬-૫-૯૨ ઃ
૧૯૪૩
સન્માર્ગે વાળી, આત્માના અનંત-અક્ષય સુવાસ રેલાવી “નામાંકિત'ની હરોળમાં ગુણના સ્વામી બને તે જ હયાની હાર્દિક આવી જીવનને કૃતાર્થ બનાવી જાય છે. મંગલ કામના.
અભિજાત' થવા સર્જાયેલા આ પુત્રરત્ન
પિતાના કુળને જે અજવાળ્યું તેને જે પુત્રના લક્ષણ પારણામાંથી જડે તેમ નથી. જમ્યા પછી માત્ર સાત દિવજૈન ધર્મની જાહેજલાલીથી જગત
સમાં આ પુત્ર-કદાચ પિતાની મુખાકૃતિના
દર્શનથી પણ વંચિત રહ્યો હશે–પોતાના ભરમાં વિખ્યાત બનેલી, ખમીર-ખુમારી
પુણ્યવંતા પિતાની છત્રછાયા ગુમાવી. વંતા નરબંકાઓથી શોભતી, કલિકાલ
( શ્રી જૈનશાસનના અદ્વિતીય સતંભ સર્વજ્ઞ પૂ.આ. શ્રી વિ. હેમચન્દ્રસૂરીશ્વરજી
થવાની સાથે, ત્રણે ભુવનમાં જેના યશ કલમહારાજાના પાદારવિંદથી પુણ્યવંતી બનેલી,
ગીની ગુણ ગાથાઓ, જેનાગીતના ગુંજારવો પરમાર્હત્ શ્રી કુમારપાળ મહારાજા, મંત્રી
ગાજતા થવાની એંધાણ ન આવી હોય શ્વર શ્રી ઉદયન, મંત્રીશ્વર શ્રી વસ્તુપાલ
તેમ આ પુત્રનું ત્રિભુવન યથાર્થ નામ તેજપાલ આદિ ધર્માત્મા સુશ્રાવકોથી ઇતિ પાડવામાં આવ્યું. હાસમાં અમર બનેલી, દેવવિમાન સદશ
ઝવેરી જ રત્નને પારખી શકે તેમ અનેક ભવજલતારક, બેધિબીજદાયક શ્રી જૈનશાસનના આ ભાવિ અણમોલ રત્નનું જિનમંદિરેથી શોભતી ટ્યુબાવતી નગરી
વતા નગરી જતન કરવાની જવાબદારી, તેમના પિતાના તે જ આજનું ખંભાત શહેર છે ! જે શ્રી
પિતાની દાદીમા રતનબાને શિરે આવી.
નાર થંભનતીર્થ તરીકે પણ પ્રસિદ્ધ છે. એક માતા સો શિક્ષકની ગરજ સારે તે
તે ખંભાત નગરથી થોડે દૂર ‘દહેવાણ” જનકિતને આ રતનબાએ યથાર્થ ઠેરવી. નામનું એક ગામ છે. તે દહેવાણ ગામમાં, એક જ રસોડે જમતા દેઢસો માણસના પાદરાના ધર્મ શ્રેષ્ઠી શ્રી છોટાલાલભાઈની કુટુંબમાં માત્ર બાકી રહેલ આ રતનભૂત ધર્મપત્ની સુશ્રાવિકા સમસ્થબહેનની કુક્ષિાથી એક વારસદારને સ્વાવલંબન અને સ્વાશ્રયી સં. ૧૯પરના ફાગણ વદિ-ચેથની તારીખ જીવનના સુસંસ્કારોથી સીચીત કર્યો જેના ૩-૩–૧૮૯૬ ના શ્રી પાર્શ્વનાથ સ્વામિ કારણે તેમની સિંહ સમી સાત્વિકતા અનેક ભગવંતના ચ્યવન અને કેવલજ્ઞાન કલ્યાણ- ગણી ખીલી ઊઠી. સંયમ–ત્યાગ-વૈરાગ્યના કના શુભ દિવસે એક દિવ્ય પુત્રરત્નને એવાં હાલરડાનું ગાન સુણાવ્યું કે જેથી જન્મ થયે
શ્રી વાસ્વામિ મહારાજાની જેમ, બાલ્ય. આ સંસારમાં જન્મ-મરણની ઘટમાળ વયથી સંયમરસી બન્યા અને “સંયમ કબ ચાલુ છે. ઘણું આત્માઓ ક્યારે જમ્યા અને હી મીલેની ભાવનાથી ઓતપ્રોત બન્યા. કયારે મર્યા તેને મોટે ભાગ યાદ પણ રાખતું આ રતનબા પાદરાગામના માનનીય-આદરનથી. માત્ર ધર્મામાએ પોતાના ધર્મની ણીય વ્યકિત હતા. તેમનું ભણતર ઓછું હશે