SearchBrowseAboutContactDonate
Page Preview
Page 849
Loading...
Download File
Download File
Page Text
________________ 0 , 7QજયWજરારજી મહારજી ht / દરો/પ્તરિક જૂજા 82૯૪૨૪૩ 12 સજજુ જ જે 2007 FR. તથ7 કચરજ ,, + તંત્રીઓ:- પ્રેમચંદ મેઘજી ગુઢ (મુંબઈ) હેમેન્દ્રકુમ્ભાર મનસુખલાલ શાહ. (૨જકોટ) સુરે શ્ય જેઠ (વઢવા). જ/ક ૨૬w#2 ગુઢક/ (778) : []] શR 11 : (અઠવાડિક) आज्ञारादा विरादा च, शिवाय च मवायच -- --- વર્ષ ૪] ર૦૪૮ વૈશાખ વદ-૯ મંગળવાર તા. ૨૬-૫-૯૨ [અંક ૪૦ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ] [આજીવન રૂા. ૪૦૦ પૂજયશ્રી કહેતા હતા કે –શ્રી ગુણદશી. . (જેઓશ્રીજીનું સંપૂર્ણ જીવન શાસનની રક્ષા-આરાધના અને પ્રભાવનામાં જ વ્યતીત થયું. જેઓશ્રીજી શાસનના સત્ય-સિદ્ધાન્તના રક્ષણ માટે એકલવીરની જેમ જીવનભર ઝઝુમ્યા તે સિદ્ધાન્ત-સમાચારીના સમર્થ, રક્ષક, પ્રચારક, પ્રરૂપક, સમાધિના અજોડ સાધક, શ્રી સિદ્ધિપદના સંદેશ વાહક પૂજય પાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહાર જાના હૈયાના સાહજિક સૈદ્ધાતિક ઉદ્દગારોની ઝાંખી કરાવવાને અમારો આ નમ્ર પ્રયાસ ગુણગ્રાહી વાચકેના હેયામાં આવા કાર પામશે જ તેવી અટલ શ્રધ્ધા છે. જે શાસ્ત્ર-સિધાન્તની ખુમારી-ખમીરીના દર્શનની સાથે આત્મ પ્રબોધકતાને અપ્રમત્તતાને નાદ ગજાવી, મેઘની જેમ સર્વને ઉપકારક બનશે જ તેવી ભાવના સાથે પૂ. શ્રીજીના આશય વિરુદધ જણાવાયું હોય તે ત્રિવિધ ક્ષમાપના સહ વિરમીએ છીએ. સંપા) દેવ-ગુરુ-ધર્મને રાગી જવ, અવસર આવે દેવ-ગુરુ-ધર્મની વિરુદ્ધ બેલનારાને 1 કહે કે- “તું સમજી જા. માનવ તરીકે મારે ભાઈ છે. તારું સ્વપ્નમાં ય ભૂંડ ન ઇરછું. પણ દેવ-ગુરુ-ધર્મ મારા કાળજાની કેર કરતાં ય અધિક છે. માટે તેમની { વિરુદ્ધ કાંઈ પણ ચેષ્ટા ન કર. જે તને બેલતા આવડે છે તે અમને ય આવડે છે. તને હાથ ઉપાડતા આવડે છે તે અમને ય આવડે છે. તું બળવાન છે તે અમે નમાલા નથી.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy