________________
વર્ષ ૪ : અ'ક ૩૯ : તા. ૧૯-૫-૯૨ :
અર્થ
વાછિદ્ર
માલવપતિ ! તમારી આ લાગણી માંગણીની હું કદર કરું, એના એવા તેા ન જ થાય કે, હું મારી દ્વારીને વિસરુ'! આ અણુમનાવનું શેાધીને મારી પ્યારી ભૂમિ ગુર્જરીને તમે યુદ્ધમાં સડાવવા માંગતા હા, તે એ હરગીઝ નહિ બને ! મારા દેશ તે ગુર્જર જ છે ! ને મારાં સ્વામી પણ જસિ’હ - દેવ જ છે !’
જે
સહુ આ વફાદારીના મૂલ આંકી રહ્યા હતા. ત્યાં તા મહેતાએ જીસ્સાભરી જમાને કહ્યું: '
આ વફાદારી પર આખી સભા
ચા
: ૯૨૩
થયુ... કે, હું ફગાવી દઇને
ચૂમી
ચૌધ થઇ ગઇ. ગુપ્તચરને હમણાં જ મારે વેશ આ દેશપ્રેમી મહેતાના અંગુઠા લઉ ! પણ પેાતાના એકાડને દબાવીને એણે મારતે ઘાટે પાટણને પકડી પાડયું.
દેવનું જ્યાં ત્યાં
ગુરુ
‘માલવરાજ ! મસ્તક એ તા પવિત્ર અંગ છે, એનાં નમન થાય, તા એની પવિત્રતા અભડાય ! દેવ તરીકે મહાપ્રભાવક શ્રી દેવસૂરિજી અને અન્ય સુવિહિત સુનિની જ ચરણરજ આ મસ્તકે સ્વીકારી છે. ધમ તરીકે જૈન ધર્મ” ને જ ચરણે આ માથુ' વધેરાઇ જવા થનગને છે. અને ‘સ્વામી' તરીકે ગુજરપતિમહારાજા શ્રી જયસિહદેવને જ માથેતાની ચડાવીને પેાતાના એકનાથ'ના વ્રતને જીવ સટાસટનાં સ`ગામે ખેલીનેય રક્ષવાની મર્દાનગી આ માથામાં છે ! પાટણપતિ અને મારા વચ્ચે ભલે દ્રોહની દિવાલ ખડી થઇ. પણ એ તા કાલે જમીનદોસ્ત થઈ જશે. એને પોતાની ભૂલ સમજાશે ને હું... પાછે એમની સેવામાં હાજર થઈશ. ડાંગે માર્યા પાણીને જેમ વિખૂટતા વાર નહિં,
એમ મળતાંય વાર નહિ.
માલવપતિનું મન સુઅર્ધ ગયુ એમની મનારથ-ભૂમિ ફળ્યાં પહેલાં જ તૂટી પડી. પણ હવે તા એમને માટે સૂડી વચ્ચે સેપારીના ઘાટ હતા. મહેતાના બહિષ્કાર પણ નકામા હતા. ને એમનું બહુમાનય નિષ્ફળ જવાનું હતું.
દિવસે વીતતાં ચાલ્યા, શાંતુ મહેતાની વફાદારીનાં ગીત હજી એ સભામાં પડઘા
પાડી રહ્યા હતા.
માલવપતિ પણ હવે મુઝાયા હતા ઃ આ સાપને કર્યાં સુધી સધરા ધ પાઇએ તેા ઝેર બને. ન પાઈએ તે કુ ફાટ સહુવા પડે! પણ થાડા દિવસમાં માલવપતિની મુંઝવણુ મટી ગઇ.
એ ગુપ્તચરે પાટણપતિને જ્યારે મહેઅજબગજબની વફાદારી કહી સ`ભળાવી, ત્યારે એએની આંખ પશ્ચાતાપનાં આંસુએથી ભીની ખની ઉઠી, ને વળતા જ દિવસે મહેતાને સન્માનભેર તેડી લાવવા એક મંત્રી–મ`ડળ એમણે રવાના કર્યું.
માઁત્રી–મ`ડળ માલવમાં પહેાંચ્યુ. શાંતુ મહેતાના હાથમાં જયસિંહદેવના આંસુભર્યો પત્ર એમણે મૂકયા પત્ર વાંચીને મહેતાની આંખ ઝળહળાં થઈ ગઇ, એ એટલુ
જ મેલ્યા :
‘મહારાજ! ખરે જ મહાન છે. હન